SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલા શ્રુતસ્કંધનું નામ “ગાથા ષોડશ' છે. પહેલા શ્રુતસ્કંધમાં ૧૬ અધ્યયનો છે. અધ્યયન એટલે જ અધ્યાય. મુખ્ય મુખ્ય વિષય-વિભાગ જ્યાં જુદા પડતા હોય તેને અધ્યાય કે અધ્યયન રૂપે ઓળખવામાં આવે છે. એ સોળ અધ્યયનોનાં નામો આ મુજબ છે : ૧ – સમય ૭ – કુશીલ પરિભાષા ૧૩ - યથાતથ્ય. ૨ – વૈતાલિક ૮ - વીર્ય ૧૪ – ગ્રંથા ૩ – ઉપસર્ગ-પરિજ્ઞા ૯ - ધર્મ ૧૫ – આદાનીય ૪ – સ્ત્રી-પરિજ્ઞા ૧૦ - સમાધિ ૧૬ – ગાથા ૫ – નરક-વિભક્તિ ૧૧ - માર્ગ ૬ - વીરસ્તુતિ ૧૨ – સમવસરણ. આ સોળ અધ્યયનોમાં ઉદ્દેશાઓ (પેટા વિભાગો) નીચે મુજબ છે. અધ્યયન ઉદ્દેશા અધ્યયન ઉદ્દેશા અધ્યયન ઉદ્દેશા ૧3 ૧૪ ૧૫ ૧૬ કુલ-૧૬ કુલ-૨૬ એટલે પહેલા શ્રુતસ્કંધમાં કુલ અધ્યયનો-૧૬ અને કુલ ઉદેશાઓ-૨૬ છે. બીજો શ્રુતસ્કંધ “મહાઅધ્યયન' નામે પ્રસિદ્ધ છે. એમાં અધ્યયનો-૭ છે અને પ્રત્યેક અધ્યયન સ્વયં ઉદ્દેશારૂપ છે. એટલે ઉદ્દેશા પણ ૭ જ છે. એટલે શ્રી સૂયગડાંગ સૂત્રના બંને શ્રુતસ્કંધોના મળી ૨૩ અધ્યયનો અને ૩૩ ઉદ્દેશાઓ છે. બીજા શ્રુતસ્કંધોના અધ્યયનોનાં નામો આ મુજબ છે : ૧ – પુંડરીક ૪ – પ્રત્યાખ્યાન ક્રિયા ૭ - નાલંદીયા ૨ – ક્રિયાસ્થાન ૫ – આચારશ્રુત ૩ – આહારપરિજ્ઞા ૬ - આદ્રકીયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy