SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ - આવાટાંગ આત્મસિદ્ધિનો મહાગ્રંથ છે ! 3 | - વિ. સં. ૨૦૫૮, અષાઢ વદ-૪, રવિવાર, તા. ૨૮-૭-૦૨, સાચોરી ભવન, પાલીતાણા • આચારાંગ અને સૂયગડાંગનો સંબંધ : - સૂયગડાંગની રચના શા માટે ? વિષયઃ આત્માની વિવિધતા શાથી? શ્રી સૂયગડાંગ સૂત્ર આગમનું વર્ણન કરતાં પહેલાં એનો પ્રથમ આગમ સૂત્ર શ્રી આચારાંગજી સાથેનો સંબંધ બતાવવો જરૂરી થઈ જાય છે. આ નાનકડા પ્રવચનમાં ખૂબ જ ટુંકાણમાં છતાંય સ્પષ્ટ શબ્દોમાં પ્રવચનકારશ્રીજીએ આ સંબંધ બતાવી આપ્યો છે. એમણે અહીં જણાવ્યું છે કે શ્રી આચારાંગજીમાં આત્માની સિદ્ધિ એટલે આત્મચેતવ્યનો ધબકાર સિદ્ધ કરી આપ્યો છે તો સૂયગડાંગજી સૂત્રમાં આત્મામાં દેખાતી વિવિધતા કયા કારણે છે? - તેનું મૂળ શોધી બતાવ્યું છે. એ મૂળ છે જીવોનાં પોતપોતાનાં વિધવિધ કર્યો. કર્મરૂપી બંધનને ઓળખીને તોડવા માટે જ શ્રી સૂયગડાંગજી સૂત્રની સંરચના થઈ છે. પ્રવચનનું પ્રતિબિંબ * જૈનાગમોમાં પરસ્પરના સંબંધ વગરનું કશું જ હોતું નથી. જે પણ કહેવાયું છે કે કહેવાય છે, તે બધું જ કોઈને કોઈ અપેક્ષાએ એક-બીજા સાથે સંબંધિત હોય છે. * જો આત્માને કર્મનાં બંધન વળગ્યાં ન હોત તો વિષમતાઓ ન હોત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy