SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચોવીસ દંડક ૧૫. જ્ઞાન દ્વાર : નારકીમાં પ્રથમના ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન. દેવમાં : ભવનપતિથી નવ રૈવેયક સુધી ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન. પાંચ અનુત્તર વિમાનમાં ત્રણ જ્ઞાન. ૧૬. યોગ દ્વાર : નારકીમાં યોગ ૧૧. અને દેવમાં યોગ ૧૧. તેના નામ : ૧. સત્ય મનયોગ, ૨. અસત્ય મનયોગ. 3. મિશ્ર મનયોગ, ૪. વ્યવહાર મનયોગ, ૫. સત્ય વચનયોગ, ૬. અસતા વચનયોગ, ૭. મિશ્ર વચનયોગ, ૮. વ્યવહાર વચનયોગ, ૯. વૈદિકરા શરીર કાયયોગ, ૧૦. વૈક્રિય મિશ્ર શરીર કાયયોગ, ૧૧. કામા શરીર કાયયોગ. ૧૭. ઉપયોગ દ્વાર: નાર કીમાં નવ ઉપયોગ, દેવમાં ભવનપતિથી નવ રૈવેયક સુધી ૯ ઉપયોગ. તે ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મતિઅજ્ઞાન, ૫ શ્રુતજ્ઞાન, ૬ વિભાગજ્ઞાન, ૭ ચક્ષુદર્શન, ૮ અચક્ષુદર્શન, ૯ અવધિદર્શન. પાંચ અનુત્તર વિમાનમાં છે ઉપયોગ, તે ત્રણ જ્ઞાન, ત્રણ દર્શન, ૧૮. આહાર દ્વાર : નારકી, દેવમાં બે પ્રકારના આહાર ૧ ઓજ, ર રોમ. છ દિશાના આહાર લ. કર એક પ્રકારનાં. નાને કી ચિત્ત કરે પણ અશુભ કરે. દેવ અંચિત કરે પણ શુભ કાર ૧૯. ઉપજવાનો દ્વાર : નાર કી તથા ભવનપાનથી આમ વિલાક સુધી એક સમયમાં જઘન્ય ૧, ૨, ૩યાવતીના ઉત્કૃષ્ટ અસંખ્યાતા ઉત્પન્ન થાય. નવમા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાન સુધી છે. 1. ૨, ૩ યાવત્ ઉત્કૃષ્ટ સંપાતા ઉત્પન્ન થાય. * * ૨૨. ચવણ દ્વાર : નારકી તથા ભવનપતિથી આઠમા દલાક સુધી એક સમયમાં જધન્ય ૧, ૨, ૩ વાવત સંખ્યાના ઉત્કૃષ્ટ અસંખ્યાતા ત્પન્ન ધાય. નવમાં દવલાકથી વાર્થસિદ્ધ વિમા સધી છે. ૧, ૨, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy