SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ ] સમર્થે સમાધાન તથા પ્રૌઢ મતિજ્ઞાનથી તેઓ બીજાના જ્ઞાનને જાણી શકે છે. એટલા જ માટે, ગૌતમ સ્વામી, આણંદ શ્રાવકે પિતાને થયેલા અવધિજ્ઞાનની હકીકત જાણી ઉપગ મૂકે હેત તે અવશ્ય જાણી શક્ત. આ પ્રમાણે મતિ-શ્રુત જ્ઞાનથી બીજાઓના જ્ઞાનને જાણી શકે છે. પ્રશ્ન ૧૪૪૫ –“નામ ચઉવિસાએ"માં “ચાળ મુત્તિય જોઇછા પરિવાફ્રધાર’’ આ પાઠમાં “મુહપત્તિ” શબ્દ શાસ્ત્રાનુકુળ છે કે નહિં? ઉત્તર :–“નમે ચઉવિસાએ”માં મુહપત્તિ શબ્દ છે. તે, મુનિ પરંપરાથી અનુકુળ જણાય છે. પરંતુ હસ્તલિખિત પ્રતમાં તથા “અભિધાન રાજેન્દ્ર કેષ’માં ઉપરોક્ત શબ્દ, વર્ણન કરેલી જગ્યા પર નથી, તેથી આ માટે કોઈ પ્રાચીન લેખિત આધાર મળી જાય તે આ શબ્દ ખૂબ જ જરૂરી છે. કારણ કે, રજોહરણ અને મુહપત્તિ જિન કલ્પી વગેરે મુનિઓના પણ મુખ્ય ઉપકરણે છે. શ્રી તિલકરત્ન સ્થા. જૈન ધાર્મિક પરીક્ષા બોર્ડ–પાથરડી (જી. અહમદનગર) તરફથી પ્રગટ થયેલ” આવશ્યક સૂત્ર સાર્થ (મુહપત્તિય)માં આવો પાઠ કાઉન્સમાં આવે છે. પરંતુ સ્પષ્ટ જોવામાં આવ્યું નથી. • પ્રશ્ન ૧૪૪૯ –સાધુ-સાધ્વી કાળ કરીને દેવલોકમાં જાય છે, જે તેમને કેઈ, અહિંથી “તિકખુત્તા"ના પાઠથી વંદણું કરે, તે દેશ લાગે કે નહિ? ઉત્તર –તપ-સંયમની આરાધના કરીને, જેઓ દેવલોકમાં ગયા તેમના ગુણાનુવાદ કરવા, એ લાભનું કારણ છે, પરંતુ તેઓ દેવ-અવસ્થામાં હોવાથી તેમને વંદણ કરવી ઉપયુક્ત નથી. પ્રશ્ન ૧૪૪૭:–“નમો અરિહંતાણું શુદ્ધ છે કે “મે અરિહંતાણું" ઉત્તર :–નો અને બંને શબ્દ શુદ્ધ છે. પરંતુ વધારે પ્રચલિત “ણમે અરિહંતાણું” છે. પ્રશ્ન ૧૪૪૮ :–ધમરુચિ મુનિએ તુંબડાના શાકનું ટીપું પૃથ્વી પર નાખીને કેમ જોયું ? જે તેઓ ખાડે છેદીને તુંબડાનું બધુએ શાક નાખી દેત, તે આટલા છ ન આવત. ઉત્તર :-કડવા તુંબાના શાકનું એક ટીપું નીચે નાખીને જોયું, તેની ગંધથી હજારે કીડીઓ આવી અને કેટલીયે તે નાખેલ ટીપાને રસ ખાઈને મૃત્યુ પામી. જે તેઓ ખાડો ખોદીને નાખત, તોપણ કીડીઓ પૃથ્વીની અંદર સુગમતાથી ચાલી જાત અને વધારે ઊંડે ખાડો ખેદવાથી પૃથ્વીકાયના જીવની પણ વિરાધના થાત. તેથી ખાડે બેદીને તેમાં શાક નાખવામાં તેઓએ કોઈ લાભ જાણે નહિં. પ્રશ્ન ૧૪૪૯ –ધમરુચિ મુનિના સ્વર્ગવાસ બાદ, તેમના ગુરૂને જ્ઞાનમાં ઉપગ મૂકતાં, માલમ પડયું કે, નાગશ્રીએ મુનિરાજને કડવા તુંબાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy