SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ ] સમય –સમાધાન ઉત્તર ઃ—પાપ–ક્રિયાના આચરણથી જીવાએ પાપકનું ગ્રહણ કઈ ગતિમાં કર્યુ” તેના ઉત્તરમાં છઠા વિકલ્પની શંકાના ઉત્તર નીચે પ્રમાણે છે–નરકના જીવ સીધા દેવલાકમાં ઉત્પન્ન થતા નથી અને દેવલાકના જીવ સીધા નરકમાં ઉત્પન્ન થતા નથી, એ વાત સાચી છે પરંતુ આ ૬ ઠા ખેલમાં પણ તીય ચ તા સામેલ જ છે. તેથી નરકના જીવ તીચમાં થઇને દેવામાં અને દેવોના જીવ તીય ચમાં થઇને નરકમાં જઈ શકે છે. આ વાત સારી રીતે સમજાવી છે. પ્રશ્ન ૧૩૪૬ :—ઉણાદરી શી આવશ્યકતા હતી? કાઇ તપને માટે ટુકડીના ઇંડાનુ પ્રમાણ આપવાની બીજુ ઉદાહરણ ન આપી શકાય ? ઉત્તર :—કુકડી ( કુકુટી ) ના અથ શરીર અને ઉદર તથા ઇંડાના અમ્હાં ( મ્હોંમાં સમાય એટલા કવલ ) પણ થાય છે. આ પ્રકારના અ` સાંભળવામાં તથા ધારવામાં આવેલ છે. હવે રહી વાત આવે શબ્દ ખેલવાની, તેા ખાસ પ્રદેશમાં કોઈ શબ્દના પ્રયોગ અનુચિત પણ માનવામાં આવે, અને અન્ય પ્રદેશમાં એજ શબ્દ સામાન્ય માનવામાં આવે છે, જેમકે પૂજાખમાં કુકડીને અથ ભુટ્ટા થાય છે. અને સામાન્ય રીતે કુકડીને ખાવાના તેઓ પ્રયોગ કરે છે, ઇત્યાદિ કેટલાક શબ્દો કોઈ દેશમાં આદરવાચક અને કેટલેક સ્થળે ગાળી વાચક (ગાળ દેવી) અને લજ્જાજનક હોય છે, તેથી પ્રસ ંગેાપાત એવા શબ્દને પ્રયાગ કરવામાં જ્ઞાનીઓએ કઈ હરકત માની ન હતી. હાં, અ કરતી વખતે તે શબ્દના ભાવ સમજાવવાનું લક્ષ્ય રાખવાની અત્યંત આવશ્યકતા છે. પ્રશ્ન ૧૩૪૭ :—ભગવતી સૂત્રના ૧૩મા શતકમાં ચાર સમવસણુ ક્યા આશયથી કહેલ છે? સમવસરણ તે ભગવાનનુ` હોય છે. અક્રિયાવાદી, તથા અજ્ઞાનવાદી સમકિત તેમજ જ્ઞાનમાં કઈ રીતે હોય છે કે જ્યારે એ અને ખરાબ છે ? 7 ઉત્તર :—અનેક પ્રકારના પરિણામવાળા જીવ જેમાં રહે તેને ‘સમવસરણ ૮ મત ’ અથવા દન કહે છે. જીવાદિ પદાર્થાના અસ્તિત્વને માનનારા ક્રિયાવાદી છે. અહિં બતાવેલા અધા ક્રિયાવાદી સભ્યષ્ટિ જ છે. બાકીના ૩ સમવસરણવાળા સભ્યષ્ટિ નથી. જીવિ પદાર્થાના અસ્તિત્વને નહિ માનનારા અક્રિયાવાદી છે, અજ્ઞાનને શ્રેષ્ઠ માનનાર અજ્ઞાનવાદી અને એક વિનયને જ શ્રેષ્ઠ માનનાર વિનયવાદી છે. એમ તે સમ્યક્ત્વ અને જ્ઞાનમાં એક સમવસરણ ક્રિયા વાદી માનેલ છે, પરન્તુ વિકલેન્દ્રિયના સમતિ અને જ્ઞાનમાં અક્રિયાવાદી અને અજ્ઞાનવાદી એમ બે સમવસરણુ ખતાવ્યા છે, જેનુ કારણ એમ જણાય છે કે, જો કોઈ સમક્તિથી પડતા સંજ્ઞી પ ંચેન્દ્રિયથી જીવ મરીને વિકલેન્દ્રિયમાં ઉત્પન્ન થયા હાય, તે વિકલેન્દ્રિય જીવામાં અલ્પ સમયને માટે અપર્યાપ્ત અવસ્થામાં પડતાં, સાસ્વાદન સમકિત અને જ્ઞાનના અંશ માન્યા છે. પરન્તુ તે અસંજ્ઞી હાવાથી, તે જ્ઞાનાદિનું તેને ભાન હોતું નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy