SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૧ છે; તેમાં વસનારા મહામુનિએ સ્ત્રીએના સંબંધ માત્રથી પણ મુક્ત છે, પણ નગરવાસીએમાં તેવા કેાઇ મનુષ્ય જોવામાં આવતા નથી કે જે (ધર્મદૃષ્ટિએ) અપરાધી હાય અને સ્ત્રી સંબંધથી રહિત હોય,૧૯ વળી એ નગરમાં હંસા સ્ત્રીઓની ગતિ બેઇને તથા સ્ત્રીએ! હંસાની ગતિ જોઇને અન્યાન્ય ઉપદેશ વિનાજ તે (પાતપેાતાની) ગતિને સુશિક્ષિત અથવા સુંદર કરે છે.૨૦ અને તે સ્થળે પ્રદીપ્ત મણિએની કાંતિથી રાત્રિને સમસ્ત અંધકાર સમૂળગા નાશ પામે છે. તેથી ત્યાંની તળાવડીએમાં કમળે! સદાકાળ પ્રફુલ્લુ રહે છે.૨૧ રાત્રિના સમયે તે નગરના પ્રત્યેક ગૃહનાં જાળીયાએ માંથી ચંદ્રનાં કિરણેા, અંદરના ભાગમાં પ્રાપ્ત થાય છે, કે જે કિરણા વિયેાગિની સ્ત્રીએપર કામદેવે ફેંકેલાં રૂપેરી ખાણે હેાય તેવાં જગુાય છે. ૨૨ ઉપકેશનગરમાં વીર ભગવાનનું મંદિર વળી એ નગરમાં શ્રીવીર ભગવાનના નિર્વાણુ પછી સિત્તેર વર્ષ ગમા પછી શ્રીમાન્ રત્નપ્રભ નામના આચાર્યે શ્રીવીર ભગવાનનું મંદિર સ્થાપેલું છે, કે જે મંદિરમાં તે સમયથી આરંભીને નિશ્ચળ બેઠેલા શ્રીવીર ભગવાન (હજી સુધી પણ) શ્રી રત્નપ્રભ આચાર્યની પ્રતિષ્ઠા જનસમૂહમાં અત્યંત (સ્થિર થયેલી) કહી બતાવે છે.૨૩--૨૪ તે પ્રદેશ ઉપર કાળા અગરના (ધૂપના) ધુમાડા ગોટેગોટ ઉછળી રહ્યો છે, જેથી તેની શ્યામ કાંતિવડે આકાશનું સ્વરૂપ સદાકાળને માટે શ્યામજ થઈ રહ્યું છે.૨૫ વળી ત્યાં જ્યારે નાટકના સમય ઉર્પસ્થત થાય છે અને તેમાં મૃદંગાના શબ્દ સંભળાય છે, ત્યારે મયૂરે મેઘગર્જનાની ભ્રાંતિથી નૃત્ય કરવા મંડી પડે છે.ર૬ પ્રત્યેક વર્ષે એ નગરમાં, નગરવાસીએના પાપને જાણે ઉચ્છેદ કરવા હાય તેમ નરદમ સુવર્ણને રથ સત્ર ઘૂમી વળે છે.ર૭ તેમજ એ નગરમાં અત્યંત ઉંડી ‘વિદગ્ધા” નામની એક વાવ છે, કે જે વાવ, નીચે ( ૬ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy