SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ અને પ્રતિષ્ઠા સમયે સર્વ દેશેાના સંઘને આવવા માટે વિજ્ઞપ્તિપત્રિકા લઇ જુદા જુદા દેશમાં માણસા માકલી આમંત્રણ કર્યું. પેાતાના સગાસંબન્ધી પૌત્ર અને મન્ત્રીએ વગેરેને પણ આમંત્રણ કર્યું. દેશલે યાત્રાયેાગ્ય રથના જેવું નવીન દેવાલય તૈયાર કરાવ્યું અને પેાષધશાલાએ જઈ આચાર્ય સિદ્ધસેનસૂરિની પાસે તેને લઈને તેના ઉપર વાસક્ષેપ નંખાવ્યેા. હવે સર્વોત્તમ દિવસે શુભવાર અને શુભ નક્ષત્રે દેવાલયનું પ્રસ્થાન કરવાને દેશલે વિચાર કર્યાં. શુભ સંધપ્રચાણુ દિવસે પાષધશાલામાં સર્વ સંઘને એકત્ર કર્યાં અને સમરસિંહે પિતાની આજ્ઞાથી આચાય, ઉપાધ્યાય, સાધુ,સાધ્વીએ, શ્રાવક અને શ્રાવિકાઓને યથાસ્થાને એસાડચા, દેશલ પૃથ્વી ઉપર ઢીંચણ સ્થાપીને વાસક્ષેપ નખાવવા ગુરુના સન્મુખ બેઠા. ગુરુએ તેના કપાલમાં તિલક કર્યું અને તેના મસ્તકે વાસક્ષેપ નાંખ્યા. તથા સમરસિંહના માથે વાસક્ષેપ નાંખી તું . સંઘપતિએમાં અગ્રણી થા' એમ આશીષ આપી. • પાષ સુ િ સાતમને દિવસ સંઘના પ્રયાણના સમય હતા ત્યારે ગૃહદેવાલયમાં રહેલી આદિનાથની પ્રતિમા લઈ દેશલે દેવાલયના રથમાં સ્થાપી અને તે રથને એ શ્વેત અને સરખા વૃષભ બેડયા. સામન્ત રથ ઉપર બેસી હાથમાં રાશ લઈને હાંકવા લાગ્યા. તે વખતે એક સુવાસિની સ્ત્રી શ્રીફળ અને અક્ષતના ભરેલેા સ્થાળ હાથમાં લઇ સામી આવી અને તેણે દૈસલશાહ અને સમરસિંહના માથે અક્ષત નાંખ્યા, શ્રીફળ હાથમાં આપ્યું અને ચંદનનું તિલક કરી પુષ્પની માળા કે પહેરાવી આશીર્વાદ આપ્યા. હવે સામન્તે વાદિત્રેાના શબ્દ સાથે દેવાલયના રથ આગળ ચલાવ્યા તે વખતે તેને અનેક પ્રકારના શુભ શકુંનેા થયા. સંઘનેા નાયક દેશલ સુખાસનમાં એસી દેવાલયની આગળ ચાલ્યા. તેજસ્વી સમરસિંહ પણ અસ Jain Education International २४ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy