SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ સમરસિંહનું દીલ્હીના બાદશાહે કુતુબુદ્દીન પાસે જવું. એકઠાં મળ્યાં હતાં, લાકડીઓ વડે રાસ થઇ રહ્યા હતા અને સુરિ મહારાજની પાલખી આગળ તરેહ તરેહનાં પ્રેક્ષકા સાથે વાદિત્રો વાગી રહ્યાં હતાં.૩૧૧ તે પછી વિમાનમાં બેઠેલા પ્રત્યક્ષ દેવસમાન જણાતા સુરિ મહારાજ, સ્વર્ગ લાકમાં જવાની ઇચ્છાથી નગરમાંથી બહાર નીકળ્યા. ૩૧૨ માર્ગોમાં સ્પર્ધાપૂર્વક ઉત્કંઠાથી શ્રાવકો પાલગીને ખાંધ દેવા લાગ્યા અને એક કાશ જેટલે દૂર તે પાલખીને લઇ ગયા. ૩૧૩ ત્યાં ચ ંદન તથા અગરનાં પુષ્કળ લાકડાંથી તેમજ કેવળ કપૂરથી પૂજ્યશ્રીને દેહદાહ થયા, તેમાં બીજી જાતનાં લાક ડાંનું તેા નામ પણ ન હતું. ૩૧૪ એ રીતે વિક્રમ સવંત ૧૭૬ ના ચૈત્ર શુદિ ૧૪ ને દિવસે સિદ્ધસૂરિએ સ્વર્ગવાસ કર્યાં. ૩૧૫ પ્રભુ શ્રીસિદ્ધસૂરિ સ્વર્ગે ગયા એટલે હાલમાં શ્રીકસર ગચ્છનું પાલન કરે છે. ૩૧૬ સમરસહુનું દીલ્હીના બાદશાહ કુતુબુદ્દીન પાસે જવું તે સમયે શ્રીકુતુક્ષુદ્દીન નામના બાદશાહને સાધુ સમસિંહના ગુણા સાંભળવામાં આવ્યા, જેથી તેને મળવા માટે તે આતુર બન્યા. ૩૧૭ તેણે એક આજ્ઞાપત્ર માર્કલીને સમરસિંહને ખેલાવ્યા, જેથી તે પણ સમગ્ર સામગ્રી તૈયાર કરીને દીલ્હી તરફ રવાના થયા.૩૧૮ ત્યાં પહેાંચતાંજ સુલતાન કુતુક્ષુદ્દીને અત્યંત માનપૂર્વક સંમસિહતે એલાવી તેની સાથે પોતે મળ્યા. ૩૧૯ તે વેળા સમરસિંહું પણ જાતજાતનાં ભેટાં મૂકીને રાજા આગળ નમી પડવો અને પૃથ્વી પર લાટી પડેલા તેને રાજાએ ઉત્કંઠાપૂર્વક જોયેલું. ૩૨૦ સુલતાન કુતુઅદ્દીન સમરિસ હું ઉપર અત્યંત પ્રસન્ન થયા. તેણે પેાતાની મહેરબાની અદલ સર્વદેશના વેપારીઓમાં મુખ્યપણું સમરસિંહને અર્પણુ કર્યું. ૩૨૧ એ રીતે ત્યાં રહીને રાજાની નવી નવી કૃપા તેણે સ ંપાદન કરી અને કેટલાક કાળ આનંદપૂર્વક વીતાવ્યેા.૩૨૨ દાનવીર ( ૨૩૩ ) For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy