SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૫ નિવેદન કર્યું તથા જાતજાતના ફળા મૂકર્યાં.૭૯ તે વખતે કેટલાએક ભવ્ય જના ભગવાન આદિપ્રભુના હાથને ક ક્યુથી યુકત જોઈને અત્યંત આનંદમાં આવી ગયા અને હર્ષના ભારથી જાણે નમી પડતા હાય તેમ, કરવા લાગ્યા.૮૦ વળી કેટલાએક સભ્ય જના જિનેશ્વરના મુખ ઉપર પેાતાનાં નેત્રો સ્થાપીને ગીત ગાનમાં મસ્ત બન્યા અને પૃથ્વીપર ઉભા રહી આદિજિનેશ્વરની ગુણાવળી ગાવા લાગ્યા.૧ કેટલાએક મનુષ્યે કસ્તૂરી વગેરે લઈને ભગવાનના શરીર ઉપર સુ ંદર વિલેપન કરવા લાગ્યા, ત્યારે બીજા કેટલા એક મનુષ્યેા પુષ્પ વગેરે ઉત્તમ પદાર્થો લઇને ભગવાનનું પૂજન કરવા લાગ્યા. ૨ શ્રીશત્રુંજય ઉપર માત્ર એક અશુષ્ક જેવડી પ્રતિમા સ્થાપનારાને પણ ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે તેા પછી એ તીર્થ ઉપર તીર્થં નાયક આદિપ્રભુનીજ પ્રતિષ્ઠા કરનારને જે પુણ્ય પ્રાપ્ત થાય તેને તા પ્રભુ જિનેશ્વરજ જાણી શકે તેમ છે, જે શત્રુજય પર્યંત ઉપર માત્ર એક હાથ જેવડી નાની દેહરી કરાવી હાય તેા પશુ વર્ણન કરવાને અશકય-અતુલ પુણ્યનું કારણ થાય છે. તેજ શત્રુ જય ઉપર મુખ્ય જિનેશ્વરના ચૈત્યના ઉદ્ધાર કરનારાને જે પુણ્ય તથા જે કાતિ પ્રાપ્ત થાય તેને માપવાને માટે કાણું સમર્થ છે?૮૪-૮૫ એ પ્રમાણે તે સમયે ભવ્ય લોકા સ્તુતિ કરી રહ્યા હતા, ગીતનૃત્ય આદિ કરવામાં મગ્ન બન્યા અને ભવ્ય મેાક્ષરૂપી પ્રાસાદને પ્રાપ્ત થયેલા હાય તેમ માનવા લાગ્યા.૮૬ એ પ્રકારે ભવ્ય લેાકેા મહેાત્સવ કરી રહ્યા હતા ત્યારે દેશલ દેવાલયના શિખર ઉપર ધ્વજાદંડ ચઢાવવાને તૈયાર થયા, તેણે દેવાલયના શિખર ઉપર સુખેથી ચઢવા માટે માણસા પાસે પગથીયાં બંધાવ્યાં, કે જે પગથીયાં સ્વર્ગ ઉપર ચઢવા માટે મજબૂત નીસરણી જેવાં જણાતાં હતાં.૮૮ તે પછી સધપતિ શ્રીદેશલ પેાતાના પુત્રની સાથે શ્રીસિદ્ધસૂરિપ્રભુને હાથના ટેકા આપીને તેમજ મેટા ( ૨૧૦ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy