SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ પ વાનના દેરાસરની ચાખાજી ખીજી કેટલીએક વેદિકાએ પણ તૈયાર કરાવવામાં આવી હતી. તે સ` વેદિકાએ અત્યંત સુંદર હાઇને વિશાળ હતી, ઉંચી હતી અને તેની આસપાસ રેતી, કેટલાંએક મૂળીયાં તથા દર્ભો પાથરી દેવામાં આવ્યા હતા. ૪૪ ભગવાનના દેરાસરનું જે દ્વાર હતું તેના પર આંબાનાં સુંદર પાંદડાંઓનું એક તારણ પણ ખાંધી દેવામાં આવ્યું હતું, કે જે ચૈત્યલક્ષ્મીના ડાભૂષણમાટેની નવાં નીલમની પ્રદીસ માળાની પેઠે શેશભતું હતું.૪૫ તે પછી શ્રીસિરિએ ચંદનના લેપ લગાડીને મહાકીમતી એવાં ગોરોચન, કુંકુમ, કપૂર તથા કસ્તૂરી વગેરેથી ન દ્યાવત પટ્ટ ચીતરી કાઢયો. ૪૬અને પછી ઘટીકાર (ટીયંત્ર)ની ઘડીએ જળથી ભરેલા પાત્રમાં પાણીથી પૂરી ભરાઈ જવાથી નીચે બેસવા લાગી ત્યારે પ્રતિષ્ઠાના સમય પાસે આવેલા જાણી અત્યંત શુદ્ધ બુદ્ધિવાળા શ્રીસદ્ધર સત્વર જિનમદિરમાં ગયા.૪૭ એટલે તેજ વખતે તેમની પાછળ ખીજા પણ આચાર્ય મહારાજો જિનમંદિરમાં જઇને પાતપેાતાનાં આસના ઉપર ખીરાજ્યા અને પ્રતિષ્ઠાવિધિમાં સાવધાન થયા.૪૮ તે સમયે સંપતિ દેશલ પશુ પેાતાના પુત્રની સાથે સ્નાનાદિથી પવિત્ર થઇને, સુંદર પવિત્ર વો ધારણ કરીને તેમજ શ્રીખંડની મુદ્રાથી લલાટમાં ચિન્હ કરીને ( કપાળમાં શ્રીખંડ–ચદનનું તિલક કરીને) ત્યાં આવ્યા અને તેણે ભક્તિપૂર્વક જિનમ ંદિરમાં પ્રવેશ કર્યાં.૪૯ વળી તે વેળા કેટલાએક શ્રાવકા પેાતાનાં બિબેને ગ્રહણ કરીને ત્યાં આવ્યા અને કેટલાએક પ્રતિષ્ઠાવિધિને જોવા માટે હથી વ્યાસચિત્તવાળા થઈને ત્યાં આવ્યા. પછી શ્રીસિદ્ધસૂરિ પ્રભુ રત્ન તથા સુવની મુદ્રા આંગળીએમાં રાખીને, હાથમાં કોંકણ રાખીને તથા છેડાવાળાં એ વસ્ત્ર ધારણ કરીને શ્રીજિનભગવાનની આગળ ઉભા રહ્યા.પ૧ સાધુ દેશલ સાહણને સાથે રાખી ઋષભદેવ ભગવાનની જમણી બાજુએ મે અને સહજપાલ તથા ( ૨૦૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy