SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૪ સાતમ કારણુરૂપ એવું તિલક કર્યું, ૨૪૦ તેમજ એના મસ્તકપર વાસક્ષેપનું ચૂણું નાખ્યું, જે ચૂર્ણ જગતની લક્ષ્મીને વશ કરવામાં એક કામણુરૂપ થઈ પડયુ: ૨૪૧ તે પછી સદ્ગુરુ શ્રીસદ્ધસૂરિએ સમરસિદ્ધના મસ્તકપર પણ વાસક્ષેપ નાંખ્યા અને તેને આશીર્વાદ આપ્યા કે, સર્વ સધપતિઓમાં તું મુખ્ય થા. ૨૪૨ પછી દેશલે ગુરુએ કહેલા સમયે પેાતાના ઘરમાંહેના દેવમંદિરમાં આદિનાથની જે પ્રતિમા હતી તેને હપૂર્વક ગ્રહણ કરીને મંગલપૂર્વક પેલા દેવાલયમાં સ્થાપિત કરી, તે વેળા પાંચ પ્રકારના હર્ષના કાલાહલથી સર્વ દિશાએ ગાજી ઉઠી ૨૪૭-૨૪૪ એ પ્રમાણે દેશલના દેવાલયમાં તે દેવની જ્યારે સ્થાપના થઇ હતી ત્યારે પોષ મહિનાની અજવાળી હેતી ૨૫ અને તેથીજ એ પાષમાસ, જે પ્રથમ સાંસારિક કાર્યમાં ત્યાજ્ય ગણાતા હતા તેજ (એ દિવસથી આરંભીને) ધ'ના પોષક બની કલ્યાણુના આશ્રય અન્યા છે. સકાર્યોંમાં પેાષમાસ ઉત્તમ ગણુાય છે. ૨૪૬ પછી તે સમયે કપી` યક્ષે, શ્રીસત્યા દેવીએ તથા શાસન દેવીએ તુરતજ સમરિસંહના શરીરમાં સ્થિતિ કરી. ૨૪૭ અને બીજી તરફ પેલા દેવાલયમાં એ બળવાન બળદને જોડવામાં આવ્યા. તે ખળાનાં શીંગડાં કસું ખી રંગથી રંગવામાં આવ્યાં હતાં, તેઓનાં શરીરપર કસબી વસ્ત્રો ઓઢાડયાં હતાં, તેના પર કંકુના થાપા પણ કર્યા હતા, તેઓની આસપાસ ધરીએના ઝણકાર થતા હતા, તેથી સાંભળનારના કાનને તે અત્યંત સુખ આપતા હતા, અને તે બન્નેનાં શીંગડાં, ઝુંસરી, દેહ તથા કાંતિ સમાન હતાં. ૨૪૮-૨૪૯ શાસ્ત્રકારા કહે છે કે, જે બળો ધેાળા હાય, રચની ઝુસરીને વહી શકે તેવા હાય અને જગતની સ્થિતિ કરનારા હોય તે દેવાલયના આશ્રય કરે, દેવમ ંદિરને વહે તે યાગ્યેજ ગણાય ૨૫૦ તે પછી કેંન્દ્રની યાત્રા વખતે તેના રથ ઉપર જેમ Jain Education International ( ૧૮૮ ) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy