SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૪ ગળથી કલિયુગના સમૂળગા નાશ થતા ચાલ્યા. ૧૬૩ માર્ગ મ જતાં જ્યાં સપાટ પ્રદેશ આવતા હતા ત્યાં તેની પાછળ ચાલનારા. લીકા ધારતા હતા કે હવે તે એ કાશ સુધી આ ગાડુ Àડતું જશે, ૧૬૪ પરંતુ એ સ્થળે દેવના પ્રતાપથી એક પગલું પણ તે ગાડું. આગળ (વધારે) ચાલતું ન હતું અને જ્યાં વિષમ (ચડઉતર) મા આવતા હતા તેમજ રેતીથી ભરપૂર હાર્દને ચઢતા માર્ગ જણાતા હતા ત્યાં તેની પાછળ ચાલનારા લેાકા ધારતા હતા કે આ સ્થળે. તેા એક કાશના માર્ગ હેાવા છતાં આ ગાડું ભાગ્યે દશેક દિવસેજ આગળ નીકળશે, પણ તેવે રચળે તે ચુનાની છેાખધ જમીન ઉપર જેમ ગાળી દાઢી જાય તેમ તે ગાડું અનાયાસે લગભગ ચાર કાશ જેટલું આગળ નીકળી જતું હતું. ૧૬૫-૧૬૮ એ રીતે માર્ગને કાપ્યું જતી અને લેાકા વડે હુમેશાં પૂજાતી તે શિલા શત્રુંજય પર્યંતની. તળેટીમાં જઇ પહેાંચી. ૧૬૭ ફલહીનું શત્રુંજય ઉપર ચઢાવવું. તે વખતે પાપ્તિ ( પાલીતાણા ) નગરનાં સધે તેને પ્રવેશમહાત્સવ કર્યો અને સાધુ દેશલના પરિવારે અવિચ્છિન્ન વધામણું કર્યું. ૧૭૦ તે પછી વધામણું કરનારા માણસાએ તેજ સમયે સાધુ દેશલ પાસે જઈને ખબર આપી કે, શિલાપાટ શત્રુંજય પર્વતની સમીપ જઇ પહેાંચી છે. ૧૭૧ આ વાત સાંભળીને સાધુ દેશલે પણ તેજ સમયે, એ માણસાને ત્યાંથી પાછા મેાકલીને સંદેશા કઢાવ્યા કે, શિલાપાટને પવની ઉપરના ભાગમાં ચઢાવી દો.’' ૧૭૨ તેમજ સ કળા જ્ઞાનમાં કુશળ ધરાવનારા સાળ કુશળ કારીગરાને પ્રતિમા ઘડવા માટે પાટણમાંથી રવાના કર્યાં. ૧૭૩ વળી જેને નવુ સારુ દેશના અધિપતિ મડલિક રા ‘ કાકા ' કહેતા. હતા તે માલચંદ્ર નામના મુનિને જૂનાગઢથી દેશલે માણસે માકલીને સત્તર શત્રુંજય ઉપર તેડાવ્યા. ૧૭૪-૧૭૫ અલ્પજ્ઞાનરૂપ અંધકારથી ( ૧૮૨ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy