SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૪ સમગ્ર યાચકાને પણ પુષ્કળ દાન આપી તેણે સંતેાખ્યા, ૭૧ એ પ્રમાણે વામણું કરીને દેશલે સંધ આગળ બે હાથ જોડી આવી વિનતિ કરી ૬,૭૨ સંધના આદેશની કૃપાથી મૂળનાયકની મૂર્તિ માટે એક નિર્દોષ શિલાપાટ તૈયાર થઇ ગઇ છે, માટે તેમાંથી હું પ્રતિમા કરાવું કે વસ્તુપાલ મંત્રીએ આણેલી શિલામાંથી કરાવું? આ વિષે સધ ફરી મારા પર કૃપા કરીને મને આજ્ઞા આપે.૧૭૪ તે સાંભળી સધે પ્રથમ જે પ્રમાણે કહ્યું હતું તેજ પ્રમાણે કર્યું. કેમકે સજ્જતાનું વચન પત્થર ઉપરની રેખાની પેઠે કદી અન્યથા થતું નથી-બદલાતું નથી.૫ તે સમયે સંધના આગેવાન પુરુષોએ સમરસહુને કહ્યું કે, હું સાધુ ! શત્રુંજય ઉપરનાં સર્વાં દેવમદિરાના ઉલ્હાર કરાવે જોઇએ. કેમકે, મ્લેચ્છ લેાકેાએ મુખ્ય દેરાસરને તે નાશ કર્યા છે, પશુ તેની આસપાસ રહેલી સવ દેહરી સુદ્ધાંના પણુ નાશ કર્યાં છે.૭૭ માટે આપણે બધાય આ પુણ્યકર્મની વહેંચણી કરી લઇએ અને સમસ્ત સ‰ તે કર્મો કરવા માટે સતે સૂચના આપે. આ સાંભળી તેઓમાં કાઇ એક પુણ્યવાન પુરુષ ખેલી ઉઠયા કે, શત્રુંજય ઉપરના મુખ્ય દેરાસરના હું ઉદ્ધાર કરાવીશ, માટે સંધ તે વિષે મને અનુમતિ આપે.૯ ત્યારે સંધ માલ્યેા.—“જે પુરુષ પ્રતિમા કરાવનારા છે તેજ મુખ્ય દેરાસરના ઉલ્હાર પણ ભલે કરાવે, કેમકે જેનું ભાજન હાય તેનુંજ પાન ખીરું તે યાગ્ય ગણાય.” આ વાતને એ પ્રમાણેજ નિય થયા. તે પછી સધે તે તે ધમ કૃત્યની કેટલાએક મુખ્ય પુરુષાને વહેંચણી કરી આપી.૮૧ અને પછી સર્વેએ સધને તથા સંધના વચનને પ્રમાણ કરીને પાતપેાતાને સોંપવામાં આવેલાં કાર્ય કરવામાં ઉત્સાહ બતાવ્યા ને સૈા સાને ઘેર ગયા, સાધુ દેશલ પણ પ્રભુના આદેશની પેઠે સધના તે આદેશને પ્રાપ્ત કરી કેવળ આનંદમગ્ન G ( ૧૯૭૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy