SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પાત્રદાન વિષે શખરાજ થા. Katijada wa "" કરીને તે દયાળુ કન્યા ખેલી કે, સાહસિકામાં મુખ્ય એવા એક રાક્ષસ મને અહીં લાવ્યેા છે, તેણેજ સ્વયંવરમાંથી મારું હરણ કર્યું છે, તે પાપી, હમણાં રાક્ષસદ્વીપમાં ગયા છે, પણ એકાંતરા તાવની પેઠે હમણાંજ આ નગરમાં આવી પહોંચશે. ૫૯૦-૫૯૧ જો કે તમે સર્વ ગુણાથી શ્રેષ્ઠ છે!, ઉત્તમગુણવાળા છે અને સાત્ત્વિક છે તા પણ એ દુષ્ટ તમારૂં અનિષ્ટ કરશે . માટે તમે સત્વર અહિંથી ચાલ્યા જા. ૫૯૨ રાજકન્યાએ જ્યારે એમ કહ્યું ત્યારે મહાવીર શંખકુમાર મેલી ઉચો —હૈ સુંદર ! તું ગભરા મા. મેં રાક્ષસેાને શિક્ષા કરવાનેાજ આગ્રહ લીધેા છે, તે મારૂં વ્રત છે. ૧૯૩ એ રાક્ષસ, પ્રાતઃકાળે અહીં આવે ત્યારે તું પોતેજ આ વાતને પ્રત્યક્ષ જોજે. કેમકે કાઇ સાધ્ય વસ્તુમાં પ્રત્યક્ષ પ્રમાણથીજ સિદ્ધિ થતી હોય તે તે કયા વિદ્વાન મનુષ્ય અનુમાન કરવાની ઇચ્છા કરે. ” ? ૫૯૪ કુમારની આ વાતને અનુમેદન આપતા યક્ષ પણ તે વેળા પ્રત્યક્ષ થઈને એલ્સેા કે, આમાં તારે સશય કરવા નહિ, કેમકે ઇન્દ્ર પાતે પશુ આ કુમાર પાસે તુચ્છ છે, તેા પછી રાક્ષસા ક્રાણુ માત્ર ? ૫૯૫ હૈ સુંદરભ્રમરવાળી કન્યા ! જે પુરુષ રમતમાત્રમાં મેટ્રા મેરુપ તને ઉપાડી લે તે એક સરસવને ઉપાડે તેમાં શું આશ્ર ગણાય ?૧૯૬ આવા હેતુથીજ જેમ વિષ્ણુએ લક્ષ્મી માટે સમુદ્રમ ચન કર્યું હતું તેમ, આ રાજકુમારે તારા માટે આવું અસાધ્ય કર્મ પણુ સ્વીકાર્યું છે.પ૯૭ વળી તારે માટે જો કદાચ આનું અશુભ થાય તે પણ તે શુભ થયેલુંજ મનાય, કેમકે રાવણે પણ સીતાને માટે પેાતાનાં દશૅ મસ્તાના ત્યાગ કર્યાં હતા,”પ૯૮ તે પછી લજ્જાને લીધે ધીમે ધીમે ખેાલીને નીચા મુખે રાજકન્યાએ ફ્યુ કે, મારા પ્રાણજ આ કુમારને અધીન છે, આથી કંઇ વધારે કહેવું તે વ્ય છે.પ૯૯ એ પ્રમાણે પ્રીતિરસના ઉલ્લાસને વ થયેલાં અને પ્રફુલ ( ૧૦૧ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy