SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૨. જમાને પરમપ્રીતિપૂર્વક એક રાજ મહેલમાં વસાવ્યા. ૫૪૭ કુમાર પણ કેટલાક કાળ ત્યાં રહ્યો અને પછી ત્યાંથી જવાને માટે ઉત્કૃતિ બન્યા. કેમકે ભાગ્યશાળી પુરૂષાની ચેષ્ટા પેાતાની ઇચ્છાને અનુસરતી હાય છે. ૫૪૮ તેણે પેાતાના અભિપ્રાય રતિસુંદરીને જણાવ્યા અને ઘેાડા વગેરે જે ધન પેાતાને ત્યાંથી મળ્યું હતું તે બધું ત્યાં મૂકી દઇને તે રાજકુમાર એ નગરમાંથી ચાલી નીકળ્યેા. કેમકે તેને પૃથ્વી જોવા માટેનું કુતૂહલ હતું.પ૪૯ત્યાથી જતાં જતાં રાજકુમારે લેાકા પાસેથી સાંભળ્યું કે, સાવીર નગરમાં ‘અÝિસરી ’ નામના રાજા છે અને તેને મદનમાંજરી નામની પુત્રી છે. પપ॰ તેના પિતાએ હંમણાં તેણીના સ્વયંવર ઉત્સવ આરંભ્યા છે અને તે નિમિત્તે નૂતા દ્વારા એલાવવામાં આવેલા ઘણા રાજાએ ત્યાં એકઠા થયા છે. આ વાત સાંભળીને શંખકુમારને પણ તે સ્વયંવરરૂપ કસોટીના પત્થર ઉપર પેાતાનાં પુણ્યરૂપ સુવર્ણની પરીક્ષા કરવાની ઇચ્છા થઇ આવી; જેથી તે પણ પેાતાના અને મિત્રાને સાથે લઇ તે તરફ જવા ચાલી નીકળ્યો. ૧૫૧-૫૫૨ અનુક્રમે તે કુમાર સાવીર નગરમાં જઇ પહેોંચ્યા. તે નગર પાપથી રહિત છે અને અનેક પ્રાટિપતિઓને લીધે ક્રતી ધ્વજાઓ વાળુ હાઇને દેવનગર સમાન શોભે છે.૫૫૭ એ નગરની અહાર, ત્યાંના રાજાએ પેાતાતાના કર્મમાં આસક્ત થયેલી અનેક સ્ત્રીએથી વ્યાપ્ત એવા સ્વયંવર મડપ તૈયાર કરાબ્યા હતા;૫૫૪ જે મડપમાં ઉત્તમ તેારણા તથા મણિએની પંક્તિઓનાં કિરણા ઉંચે આકાશમાં ફેલાઈ રહ્યાં હતાં, જેથી તેણે સ્વર્ગનાં વિમાનને પશુ ( પોતાના તેજથી) જીતી લીધાં હતાં. વળી તેના ઉપર એક ઉંચી ધ્વજા ફરકી રહી હતી, જે તેની પેાતાની શાલા હેાય તેવી જણાતી હતી. ૫૫૫ કદાચ કાને શંકા થાય કે આ મંડપ દેવેન્દ્રના આશ્રિત હશે, આવા વિચાર કરીને તે મંડપ પોતેજ પાતાના પર Jain Education International ( ૯૬ ) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy