SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૨. આવી મળે છે, તેથી માણસા તેને ‘ સ્થલવેલાફૂલ ’–સ્થળબંદર એવુ ખીજાં નામ પણ આપે છે. ૬ વળી તે સ્થળે શ્રીપાર્શ્વનાથ ભગવાનનું • પ્રહ્લાદનવિહાર ' નામનું દેરાસર છે, જે દેવાના ઘર જેવું સુદર છે. ૬૧ એ નગરમાં જેટલાં દેવમ ંદિર છે તે સર્વના ઉપર સુવર્ણના કાંગરાઓ આવી રહ્યા છે, તેથી એ નગરે જાણે મુકુટ પહેર્યો હોય એમ જણાય છે, ૬૨ તેમજ સુવર્ણના દાંડા તથા કળશાની સ્વચ્છ ફેલાયલી કાંતિવડે પ્રાતઃકાળમાં લેાકા, પેાતાના નેત્રાનેા પ્રકાશ સ્ખલિત થઇ જવાને લીધે ઉંચે જોઇ શકતાં નથી. ૬૩ વળી તે નગરમાં આરતિના સમયે ઝાલરાના ઝાટથી તિરસ્કાર પામેલા કળિકાળરૂપી શત્રુ, એ નગરમાંથી દૂર નાસી જાય છે. ૬૪ ત્યાંની અજારા અણિત કરીઆણુાંએથી એટલી બધી ભરપૂર છે, કે જેથી મનુષ્યા જ્યારે કઇ ખરીદવા માટે નીકળે છે ત્યારે જૂદી જૂદી વસ્તુઓને જોઇને પેાતાને ખરીદવાની વસ્તુ ખરેખર ભૂલી જાય છે.૬૫ જેમ રાહણાચળ પર્વતમાં મણિ ઉત્પન્ન થાય છે તેમ, એ નગરમાં પણ ગુણવાન, દ્રવ્યથી ઉલ્લાસવાળા અને મનુષ્યામાં અલંકાર જેવા સધનાયક રૂપ મણિએ ઉત્પન્ન થાય છે. ૬૬ અરે ! બીજા વિશેષ કૌતુકનુ તા શું વર્ણન કરવામાં આવે પણ તે નગરમાં સાધુઓ *સલત્ર ( એટલે વિરાધ પક્ષમાં સ્ત્રીસહિત અને વિરાધપરિહાર પક્ષમાં સર્વાંનું રક્ષણુ કરનારા ) છે અને દેવાલયા અપ્રતિમ(વિરાધપક્ષમાં પ્રતિમારહિત અને વિરોધપરિહારપક્ષમાં અનુપમ સર્વોત્તમ ) છે. ૬૭ વળી એ નગરમાં જે નગરવાસીઓ શિવભકત છે તે સુગત ( એટલે વિરાધપક્ષમાં બૌદ્ધમતને અનુસરનારા અને વિષપરિહારપક્ષમાં શ્રેષ્ઠ ગતિવાળા ) છે, ઔદ્ધિમતના અનુયાયીએ વિજયની અભિલાષાવાળા છે ( રાગાદિ શત્રુઓ પર વિજય * અહીંથી એ શ્લોકમાં વિરોધાભાસ અલંકાર મૂકવામાં આવ્યા છે. ( ૪ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy