SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ o પન્ન મહાપુરુષનાં ચરિત હતું. મેં વિચાર્યું કે, તે માર્ગનું અભિજ્ઞાન કરાવવા વસ્ત્રના ટુકડાઓ નાખતી હતી, તે મેં કેમ ન જાણ્યું? અથવા તે પક્ષીઓ સૌ જન કે તેથી અધિક દૂર રહેલા માંસના ટુકડાને દેખી શકે છે, પરંતુ મરણકાળે તે જ પક્ષી નજીક રહેલ પાશબંધને જોઈ શકતું નથી. જે કેઈએ જ્યારે શુભાશુભ કર્મ જેવી રીતે ઉપાર્જન કર્યું હોય, તેને ત્યારે તેને અનુરૂપ ફળ પણ આપે છે. સ્વભાવથી નિર્ગુણ વિરલ એવા સંસારમાં કઈ કેઈનું અશુભ કરી શકતું નથી, પણ પિતાનાં કર્માનુસાર ફળ પરિણમે છે. અા જ બીજા ઉપર દોષ ઢળી પાડે છે. ત્યાર પછી હે રાજન ! અતિવેદના અનુભવતા દેહવાળ, ઈચ્છવા છતાં પણ મરણ નહિ પ્રાપ્ત કરતે હું ત્યાં રહેલું હતું, તેટલામાં તે સ્થળમાં પીળીકાંતિથી શોભાયમાન વાનર-ટોળા સાથે એક જુથાધિપતિ વાનર આવ્યું. તેવા પ્રકારની દયાપાત્ર મારી અવસ્થા દેખીને ટેળાને ત્યાં રેકર્યું અને પોતે એકલાએ જલ્દી જલ્દી પર્વત-શિખર તરફ જવાનું શરૂ કર્યું. થોડા સમયમાં પાછા આવી તે શોધી લાવેલા ઔષધિ-મૂળને દાંતથી ચાવી ચાવીને જકડેલા ખલાસ્થાનમાં ઘૂંકવા લાગ્યા. ઔષધિઓના અચિન્ય પ્રભાવથી તરત જ આપોઆપ સર્વ કાષ્ઠ–ખીલીઓ બહાર નીકળી ગઈ. બીજા ઔષધિખંડથી ઘા ઉપર રૂઝ આવી ગઈ. તરત જ હું શલ્ય અને વેદના વગરને સ્વસ્થ થે. વિચાર કર્યો કે, “હવે પિતાના ઘરે જાઉં, અથવા પ્રતિજ્ઞા પૂર્ણ થયા વગર ઘરે જવું એગ્ય નથી.” મધુર ફલેથી પ્રાણવૃત્તિ કરી. નિરાંત વળી એટલે વિચારવા લાગ્ય–“ભયંકર મુક્ત કેલાહલ જ્યાં થઈ રહેલે હોય, હથીયારેથી સુભટ-સમુદાય ભેદાઈ રહેલા હોય એવા રણસંગ્રામમાં સુભટે મરણને સ્વીકાર કરે સારે, પણ ખલપુરુષને મુગુટ ભેટણામાં મેળવી સારી નથી. જે કાર્ય માટે નીકળે છે, તે કાર્ય પૂર્ણ કર્યા વગર મિત્રાદિકનાં મુખ–દર્શન કેવી રીતે કરવાં? પિતાની સીમાને પ્રાપ્ત કર્યા વગર સૂર્યરથ કદાપિ પાછું વળે ખરો? આ વિચારણું કરતો હતું. તે સમયે અલ્પકાળમાં ઉગ્ર કાંટાળા દંડવાળે તે જુથાધિપતિ ત્યાં આવ્યું. મારી આગળ દંડ ફેંક. હાથથી મેં તેને ગ્રહણ કર્યો. પછી મને જોઈને તે જવા લાગ્યું. હું તેની પાછળ ચાલ્યું. તે યુથાધિપતિ એક વિષમ શિખર પર આરૂઢ થયે. ત્યાં રહીને તેણે મોટા શબ્દથી ‘કેલાહલ કર્યો. પર્વત-ગુફાના વિવરમાં દાખલ થઈ બહાર નીકળતા મેટા પડઘાના શબ્દો સંભળાવા લાગ્યા. ચારે બાજુ રણભૂમિમાં ખળભળાટ પસ, સિહ ક્રોધે ભરાયા, મેટા હાથીઓ ક્ષેભ પામ્યા, હરણનાં ટોળાં નાસવા લાગ્યાં, ભુડે-વાહનાં જૂથે વિખૂટાં પડી ગયાં, પક્ષીગણો ઊડી ગયા. એ પ્રમાણે મહાભયથી આકુળ-વ્યાકુલ પ્રાણ-સમુદાયવાળો રણુ-વિભાગ છે, ત્યારે તે શબ્દ સાંભળીને પડઘા સરખો સામે ધૂત્કાર શબ્દ કરતે વેગથી કુદકા મારતે અને લાંબા શ્વાસથી આકુળ બનેલે લાંબી પૂંછડી ઊંચે ઉલાળતો યુથાધિપતિને વાનર ત્યાં આવ્યા. એકદમ અણધાર્યો છાપ મારીને મારી સામે રહેલા યુથાધિપતિને પકડયે તેણે મારા મુખ તરફ નજર કરી. એટલે તરત જ મેં તીક્ષણ કાંટાળા દંડવડે મને જીવિત–દાન આપનારના શત્રુના મસ્તક ઉપર પ્રડાર કર્યો. પ્રહાર વાગતાં જ તેનાં બે બહાર નીકળી પડ્યાં, જિહુવા બહાર લટકવા લાગી, મૂત્કાર કરતે ભૂમિપર ઢળી પડયે. દંડ વાગવાના ભયથી હોય તેમ તેને જીવ તરત જ નીકળી ગયે. પ્રાણ નીકળી ગયો એટલે તે વાનરના કલેવરને વાનરપતિએ તેના બે ટાંટીયા પકડીને એક પથ્થરના ખાડામાં ફેંકયે. ફરી મારી સામે આવીને જાણે પિતાને હર્ષ જણાવતો હોય, પ્રતિદાન કરવામાં ઉઘુક્ત થયેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy