SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ કદ જરા થોભો કી |પ્રથમ પોડશકનો સ્વાધ્યાય| (અ) ચારથી પાંચ મુદ્દામાં નીચેની સમસ્યાનું સમાધાન આપો. ૧. બાહ્ય વેશ શા માટે અપ્રધાન છે ? ૨. સદનુમાન અને અસદનુકાનનો ભેદ કઈ રીતે જાણી શકાય ? ૩. આગમતત્ત્વનું સ્વરૂપ શું છે ? ૪. શાસ્ત્રની ઔદંપર્યશુદ્ધિ કઈ રીતે જાણી શકાય ? ૫. ધર્મદેશના પાપદેશના કેવી રીતે બને ? તેનું ફલ શું ? ૬. ધર્મદેશનાનું હેતુ-સ્વરૂપ-ફલમુખે વર્ણન કરો. ૭. ધર્મદેશનાની વિધિ શું છે ? ૮. ધર્મપરીક્ષકના દૃષ્ટિકોણ કેવા હોય ? ૯. ધર્મપરીક્ષકોનું સ્વરૂપ કેવું હોય ? ૧૦. સદનુકાન ચારિત્ર કેવી રીતે બને ? (બ) યોગ્ય જોડાણ કરો (૧) નિષિદ્ધ કાર્યકરણ (A) અસદારંભ (૨) બાલાજીવ (B) કુશીલતા (૩) મધ્યમ ધર્મપરીક્ષક (૮) આગમતત્ત્વપરીક્ષક (૪) પંડિત (D) બાધવેશપ્રાધાન્યદર્શી (૫) વિડંબક (E) પરલોક પ્રમાણ (૬) સૂત્રદષ્ટમાત્રઆચરણ (F) બાહ્ય સદાચારવિચારક (૩) સમ્યક ધર્મદશના (G) મોટો દોષ (૮) પરસ્થાનદેશના (H) મધ્યમ આચાર (૯) આગમ ) બોધિલાભ સંપાદક (૧૦) સાધુનિંદા (4) વેશધારી (ક) ખાલી જગ્યા યોગ્ય રીતે પૂરશે. ૧. પરદર્શનકારોએ પાગ કેવળ બાહ્ય લિંગને .............. નું ફળ જણાવેલ છે. (સદાચાર, મિથ્યાચાર, વૈરાગ્ય) ૨. ..... માં ..... નો ઉપચાર કરીને સદનુકાન ચારિત્ર કહેવાય. (કારણ, કાર્ય, સાધ્ય, હેતુ, જ્ઞાપક, કારક ૩. ક્ષીરનીરવિવેચક હંસતુલ્ય ........... જીવો હોય છે. (બાલ, મધ્યમ, પંડિત, અભવ્ય, વ્યલિંગી, પરીક્ષક)|| ૪. ઉપદેશકે ...... ને અનુસારે ધર્મદેશના આપવી જોઈએ. (પોતાની બુદ્ધિ, શ્રોતા, વ્યવહારનય) ૫. ........ મહા અનર્થનો હેતુ છે. (અવિધિ, કુશીલતા, જનમનરંજન) ૬. પારલૌકિક ફલને વિશે ......... મુખ્ય પ્રમાણ છે. (અનુમાન, આગમ, પ્રત્યક્ષ, જાતિસ્મરણ) ૭. ....... મતે આત્મા કૂટનિત્ય છે. (વેદાંતી, બૌદ્ધ, સાંખ્ય, રામાનુજ, નાસ્તિક) ૮. વાયુના દર્દી માટે ...... ઔષધસમાન છે. (સ્નિગ્ધપદાર્થ, ઠંડી ચીજ, ફરસાણ) ૯, વિધિપૂર્વક ધર્મદેશના ...... ને ઉત્પન્ન કરે છે. (બોધિ, દેવલોક, યશ-કીર્તિ) ૧૦. પ્રબુદ્ધ જીવયોગ્ય ધર્મદશના બાલ જીવને ...... બનાવે. (પરિગામી, અતિપરિણામી, અપરિગામી) નોંધ : ૧, આ પ્રશ્નપત્રમાં કોઈએ પેન-પેન્સીલ વગેરેથી કોઈ પણ નિશાની વગેરે ન કરવા ખ્યાલ રાખવો. આગળ પણ આ વાત ધ્યાનમાં રાખવી. - ૨. (બ) અને (ક) ના જવાબ પરિશિષ્ટ - ૮ માં આપેલ છે. જુઓ ભાગ-૨. For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org
SR No.004833
Book TitleShokshaka Prakarana Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy