SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ १५८ षष्ठं षोडशकम् 8 जिनपूजायाः प्रत्यहं कर्तव्यता ज्यानपवादकत्तात्. अन्यथा दानादीनामपि तेज अन्यथासिद्धयापत्तेरिति दिक् ||६/१६|| इति षष्ठं षोडशकम् । । कल्याणकन्दली सिद्धिर्विनिगमनाविरहग्रस्ता, उभयत्र प्रतिदिनं कर्तव्यत्वेनोपदेशात्, यदुक्तं श्रीदेवेन्द्रसूरिभिः श्राद्धदिनकृत्ये -> जिणाणं पूअजत्ताण, साहूणं पज्जुवासणे । आवस्संमि सज्जाए, उज्जमेह दिणे दिणे ॥ - [२९२] इति । श्रावकप्रज्ञप्ती अपि -> सत्तभणिपण विहिणा गिहिणा निव्वाणमिच्छमाणेण । लोगुत्तमाण पूया णिचं होइ कायब्वा ||३५०|| - इत्युक्तम् -> लोकोत्तमानां = अहंदादीनां <- इति श्रीहरिभद्रसूरिभिः तत्र व्याख्यातम् । ततश्च तत्र निषेधः गृहस्थानां महामोह एव । तदुक्तं श्रावकप्रज्ञप्ती एव -> देहाइणिमित्तं पि ह जे कायवहंमि तह पयस॒ति । जिणपूयाकायवहंमि तेसिं पडिसेहणं मोहो ।।३४९|| <- इति । तदुक्तं साक्षेपपरिहारं व्याख्याप्रज्ञप्तिवृत्ती श्रीअभयदेवसूरिभिरपि -> नन्वेवं धर्मार्थं प्राणातिपातमृषावादाऽप्रासुकदानं च कर्तव्यमापन्नमिति । अत्रोच्यते, आपद्यतां नाम भूमिकापेक्षया, को दोषः ? यतो यतिधर्माऽशक्तस्य गृहस्थस्य द्रव्यस्तवद्वारेण प्राणातिपातादिकमुक्तमेव प्रवचने - [५/६/२०४-पृ.२२६] इति । यथा चैतत्तत्त्वं तथा व्यक्तीभविष्यति अग्रे [षो.९/१४-१५-पृ.२२७] । ततश्च निर्जराद्यर्थिभिः सामायिकादिवत् जिनपूजाऽप्यवश्यमेव कर्तव्या, कार्यार्थिनः कारणप्रवृत्तेाय्यत्वात्, यथोक्तं पञ्चाशके -> कजं इच्छंतेणं अणंतरं कारणंपि इटुं तु । जह आहारजतित्तिं इच्छंतेणेह आहारो ।। - [६/३४] -> जिनपूजा-सत्कारयोः करणलालसः खल्वाद्यो देशविरतिपरिणामः । औचित्यप्रवृत्तिसारत्वेन उचितौ चारम्भिण एतौ, सदारम्भरूपत्वात्, औचित्याज्ञामृतयोगात्, असदारम्भनिवृत्तेः, अन्यथा तदयोगात्, अतिप्रसङ्गादिति -[पृ.८०] ललितविस्तरासन्दर्भोऽपि ध्यातव्यः । कथारत्नकोशे -> कामियसिद्धीणमिमं दारं सारं गिहत्थधम्मस्स । जिणपूयणं जणाणं निप्पुन्नाणं न संभवइ ।। सोक्खं सब्बो बंछइ तं मोक्खे सो य होइ धम्माओ । सो पुण सम्मत्ताओ तं पुण जिणपायपूयणओ ।। <- [पृ.९१/११-१२] इत्येवं देवभद्रसूर्युक्तिरप्यत्रानुसन्धया । सामायिकादिना जिनपूजाया अन्यथासिद्धत्वापादनेन जिनपूजान्तरायकरणादन्तरायकर्मबन्धोऽपि प्रसज्येत । तदुक्तं निशीथचूर्णी -> जिणपूयाए विग्घकरो, मोक्खमग्गं पवजंतस्स जो विग्धं करेति, एतेसु अंतराइयं बंधति -[उद्दे.११-भाग-३ पृ.१८८] । कर्मविपाकाभिधाने कर्मग्रन्थे श्रीदेवेन्द्रसूरिभिरपि -> जिणपूआविग्घकरो हिंसाइपरायणो जयइ विग्धं - [६१] इत्युक्तम् । समयसारे श्रीदेवानन्दसूरिभिरपि ->जिणपूआविग्धकरणहिंसाईआ विग्घस्स -अ.३] इत्युक्तम् । जीवानशासने देवसूरिभिरपि ->जिणपूया-मोक्खमग्गविग्घकरो अज्जेइ अंतरायं - [३८] इत्युक्तम् । लुम्पकमतकृतं जिनपूजानिषेधादिकं तु कुदेवताविजृम्भितम् । तदुक्तं > विक्कमकालाओ पन्नरसयपण्णहत्तरीवासेसु गएसु कोहंडीअपरिग्गहीयवंतरीपहावाओ भारहे वासे सुयहीलणा, जिणपडिमाभत्तिनिसेहकारया, | सच्छंदाचारा, दुम्मेहा, मलिणा, दुग्गइगामिणो बहवे भिक्खायरा समुप्पन्जिहिंतित्ति - [ ] । मलिनबुद्भया तु तां कुर्वतोऽशुभफलैव सा तक्तं चैत्यवन्दनमहाभाष्ये -→ अवसउणकप्पणा सुंदरसउणो असुंदरं फलइ । इय सुंदरा वि किरिया असहफला मलिणहिययस्स ||१०५|| - इति । ततश्च मलिनभाव एव तत्र त्याज्यो न तु जिनपूजा । न हि गलगण्डवेदनायां सत्यां गलोच्छेदयत्नः श्रेयान् परन्तु गण्डचिकित्सैवेति भावनीयम् ।।६/१६॥ इति मुनियशोविजयविरचितायां कल्याणकन्दल्यां पष्ठपोडशक-योगदीपिकाविवरणम् । બીજને અનુપયોગી સિદ્ધ કરી શકતાં નથી. અન્યથા = શાસ્ત્રવિહિત એક અનુમાન છે શાસ્ત્રવિહિત અન્ય અનુકાનનો અપલાપ કરી શકતાં હોય તો તો સામાયિક દ્વારા દાન, સાધર્મિક ભક્તિ વગેરેનો પાગ અ૫લાપ થવાની આપત્તિ આવશે. આ તો એક દિગ્દર્શન છે. હજુ આ संयम पाj वियारी 14 छे. पातनी सूचना आ411tt२ श्रीमानले 'दिक्' ५७नो प्रयोग २ . [९/५६] છે તનાને અોળખીએ છે વિશેષાર્થ :- યતનાનું સ્વરૂપ શ્રીમદ્જીએ બહુ જ સુંદર બતાવેલ છે. રાગ-દ્વેષથી શૂન્ય એવો શાસ્ત્રજ્ઞાશુદ્ધ પ્રયત્ન - વતના. જે પ્રયત્ન રાગ-દ્વેષથી પ્રયુક્ત હોય તેની યતનામાંથી બાદબાકી થઈ જાય. રાગ-દ્રપ વિના પાગ પોતાની શાસ્ત્રનિરપેક્ષ બુદ્ધિથી જે પ્રયત્ન થાય તેનો પાગ થનામાં સમાવેશ થઈ શકતો નથી. માટે યતનાના અધિકારી શાસ્ત્રના જાણકાર વ્યક્તિ છે. તે તે વિષયમાં તત્સંબંધી શાસ્ત્રનું જ્ઞાન હોય તો જ તે સંબંધી યતના પાળી શકાય. તથા શાશ્વઆજ્ઞા અનુસાર પ્રયત્ન કરવામાં પાણી વ્યક્તિગત અપ્રશસ્ત રાગ-દ્વેષને ભેળવી ન દેવાય- આ પાણ જરૂરી છે. આમ સ્વામીકૃત અને સ્વરૂપકૃત બન્ને શુદ્ધિ જે પ્રયત્નમાં ભળે ને પ્રયત્ન થતના સ્વરૂપ બને. આ યતના હાજર હોવાથી જિનભવન બનાવવામાં ભાવહિંસા ન સંભવે. તથા તેમાં જે દ્રવ્યહિંસા થાય છે તે પણ મોટા આરંભથી છૂટકાર લાવે છે. દેરાસરનિર્માણ વગેરે કાર્યમાં તન-મન-ધન રોકાયેલા હોવાથી તેટલો સમય મહારંભ-મહાપરિગ્રહથી મુક્તિ મળે છે. એક બાજુ અલ્પ સ્વરૂપહિંસા અને બીજી બાજુ મોટી હેતુહિંસાથી અને અનુબંધહિંસાથી છૂટકારો. આમ વસ્તુતઃ દેરાસર બનાવવામાં જે યતનાકાલીન હિંસા છે તે હિંસાનિવૃત્તિને જ આપનાર બને છે. બાકીનો અર્થ ટીકાર્યમાં સ્પષ્ટ કરેલ જ છે. [૬/૧૬] For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org
SR No.004833
Book TitleShokshaka Prakarana Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy