SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ॐ न धर्मो धार्मिकैः विना ઘર્મવસ્થાડવું નિકંદ્રા તક્ષયતિ – 'ઘનેં'ત્યાટિ [. धर्मश्रवणेऽवज्ञा तत्त्वरसाऽऽस्वादविमुखता चैव । धार्मिकसत्त्वाऽसक्तिश्च धर्मपथ्येऽरुचेर्लिङ्गम् ॥४/१२॥ ઘર્મસ્ય છGuj = 3વપરીતાર્થમાpufમ. તત્ર વજ્ઞ = 3નાવર; I તત્ત્વ = પુરમાર્ગે' રસ તસ 3સ્વા: = अनुभवः तस्मिन् विमुखता चैव । धार्मिका ये सत्त्वा: = प्राणिन: तैः सह असक्तिः = असंयोगः च । धर्म एव पथ्यं, पापव्याध्यपनायकत्वात्, तत्र अरुचे: लिङ्ग, भवेदिति प्रत्येकमभिसम्बन्धनीयम ॥४/१२|| = ન્યાવિહી वात् । इदमेवाभिप्रेत्य योगबिन्दी -> अमुख्यविषयो यस्स्यादुक्तिभेदः स बाधकः । हिंसाऽहिंसादिवद्यद्वा तत्त्वभेदव्यपाश्रयः ।। મુ તુ તત્ર નૈવાસી, વાધ: ક્રિશ્ચિતામ્ ! હિંસારિવિરતાવળે, યમ-વ્રત તો થા | - [૨૮/૨૬] તિ વિજ | इदश्चात्रावधेयम् - सर्वज्ञापलापादय: दृष्टिसंमोहाश्रवत्वेनाभिमताः । तदुक्तं -> सर्वज्ञ-सिद्ध-देवापह्नवो धार्मिकदूषणम् । उन्मार्गરેરાનાથગ્રહો સંતપૂનનમ્ | સમfક્ષતારિત્વે મુટ્રિક્વપમાનતા | ડુત્યાયો ઇમોશાશ્રવાઃ પરિર્વિતા: | - [ ] [૪ / मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> धर्मश्रवणेऽवज्ञा, तत्त्वरसास्वादविमुखता चैव, धार्मिकसत्त्वाऽसक्तिश्च धर्मपथ्ये अरुचे: लिङ्गम् ॥४/१२॥ पाखण्डि-निवादिगते धर्मश्रवणाभिलाषेऽव्याप्तिवारणायाह - अविपरीतार्थं = जिनतात्पर्याऽनुसार्यर्थकं आकर्णनमिति, पाखण्डिप्रभृतीनान्तु स्वाभिप्रायानुसार्याऽऽकर्णने एवादरः, अन्यनयसापेक्षस्य स्याद्वादमुद्राङ्कितस्य केवलितात्पर्याssलिङ्गितस्य धर्मतत्त्वस्य श्रवणे त्वनादर एवेति नाऽन्याप्तिः । अनादरः निद्राद्यभिव्यङ्ग्यः । तदुक्तं धनविजयगणिना आभाणशतके -> ધામ ધર્મ ન કૃતિ નિદ્રાતિ | નિધિત્નશ્ચિમ ક્ષત્વિમનોતિ || - [૮] તિ | ___ उपसर्जनीकृतपरनयाभिप्रायेऽनुपसर्जनीकृतस्वाभिप्रेतनयाभिप्राये तादृशधर्मकथादिश्रवणे आदरो भवाभिनन्दिनां कदाचित् स्यादित्यतः तृतीयस्य पापविकारस्य द्वितीयं लिङ्गमाह -> तत्त्वरसास्वादविमुखतेति । असंयोग इति । दर्शितलिङ्गद्वयविनिर्मुक्तोऽपि यदि साधर्मिकसङ्गपराङ्मुखस्स्यात्तदा तस्य धर्मपथ्ये परमार्थतोऽरुचिरेवाऽवगन्तव्या, धर्म्यविनाभावित्वात् धर्मतत्त्वस्य । तदुक्तं --> ને ધમ ધાર્મિર્ષિના ---[] રૂતિ | ત વ સીધર્મને ને વસ્ય મોટઃ તસ્ય સમ્પsfપ સંરૂાય: - સદિગ્વિાભિ पत्ते नियगेहे जस्स होइ न हु नेहो । जिणसासणभणियमिणं, सम्मत्ते तस्स संदेहो ।। ४- [ ] इत्यादिनोक्तः ॥४/१२॥ આરંભનું ફળ કીસંઘની માલિકીનું છે, શાસ્ત્રીય રીતે સકલ શ્રીસંઘ હસ્તક છે. ત્રીજી વ્યાખ્યામાં ‘મારું તે સાચું' આવો કદાગ્રહ દષ્ટિસંમોહ દોષનું કટુ ફલ છે અને “સારું તે મારું' આવી તટસ્થ સત્યનિષ્ઠ નિર્મલ પ્રજ્ઞા તે માર્ગસ્થ શોપશમનું સ્વાદુ ફલ છે. સીધી વાત છે કે પોતાના બગીચામાં જે ઉગે તેને ગુલાબ કહીને બીજાના બાગમાં ઉગેલ ગુલાબને ધતુરો કહે તે કદાચ જ કહેવાય. - આવું બતાવવાનો શ્રીમજીનો આશય છે. ૪િ/૧૧] ધર્મપથ્યને વિશે અરૂચિસ્વરૂપ તૃતીય પાપવિકારને લિંગ દ્વારા જણાવતાં મૂલકારથી ફરમાવે છે કે – ગાચાર્ય :- ધર્મ સાંભળવાના વિશે અવજ્ઞા, તવરસાસ્વાદથી વિમુખતા અને ધાર્મિક જીવો સાથે સત્સંગનો અભાવ- આ ધર્મપથ્યને વિશે અરુચિના લિંગ છે. ૪િ/૧૨]. * ઘર્મની અરૂચિને ઓળખીએ : ઢીડાર્ગ :- અવિપરીતાર્થવાળું ધર્મનું શ્રવણ કરવાને વિશે અનાદર-એ ધર્મપધ્યઅરુચિનું પ્રથમ લિંગ છે. પરમાર્થને વિશે રસનો જે અનુભવ ||થાય તેનાથી પરાલમુખતા આ ધર્મપષ્યઅરૂચિનું દ્વિતીય લિંગ છે. તેમ જ ધાર્મિક જીવોની સાથે અસહવાસ : આ ધર્મપબને વિશે અરૂચિની તૃતીય લિંગ છે. ધર્મને પથ્યની ઉપમા આપવાનું કારણ એ છે કે પથ્ય જેમ વ્યાધિને દૂર કરે છે તેમ ધર્મ પાપરૂપી રોગને હટાવે છે. મૂળ ગ્રંથમાં લિંગ શબ્દ એક જ છે. પરંતુ તેનો પ્રત્યેક સ્થાને સંબંધ એડવો જિને અમે તે રીતે જ દર્શાવેલ છે) ૪િ/૧૨] ' વિશેષાર્થ :- પાપી જીવો પણ ધર્મને એટલા માટે ધ્યાનથી સાંભળે કે તેમાંથી ભૂલ કાઢી શકાય, દોષારોપાણ કરી શકાય. તેવું વિપરીત અર્થઘટનવાળું ધર્મવાણ વ્યવસ્થિત રીતે થાય તેનો કોઈ મતલબ નથી. માટે જે તાત્પર્યાર્થિને ઉદ્દેશીને તારક ધર્મ પરમાત્માએ ભાખેલો છે તેને જરા પણ બાધ ન આવે તે રીતે ધર્મનું વ્યવસ્થિત કવાણ ન થાય તો સમજવું કે હજુ સુધી ધર્મની અરુચિ જીવતી જાગતી અંદરમાં બેઠેલી છે. તે જ રીતે ધર્મથવાણમાં મજા આવવા છતાં માત્ર કથા વગેરેમાં જ રસ આવે અને જ્યાં તત્ત્વની વાત આવે કે ઝોકા આવે, તત્વથવણમાં કંટાળો આવે, તત્ત્વની વાતોથી ભાગવાનું મન થાય તે પણ સમજી લેવાનું કે ધર્મની અરુચિ અંદરમાં અકબંધ રહેલી છે. કદાચ ભગવાને જે ભાવથી ધર્મ બતાવેલો છે તેને તે જ રીતે આદરથી સાંભળે, તેમ જ તત્વથવણમાં પાગ મા આવે પરંતુ ધાર્મિક જીવો - સાધર્મિકોનો સંગ ન ગમે, સાધર્મિકથી દૂર રહેવાનું મન થાય તો સમજી લેવાનું કે અંદરમાં ધર્મની અરુચિનો વિષકણ દૂર નથી થયો. અહીં એ પણ ધ્યાનમાં રાખવું કે થાક માટે જેમ થાવક સાધર્મિક છે તેમ સાધુ માટે સાધુ સાધર્મિક છે અને સાધ્વી માટે સાધ્વી સાધર્મિક થાય. તેથી શ્રાવકને બીજા ભાવકનો સંગ ન ગમે, સાધુને બીજા સાધુનો સહવાસ ન ગમે, પોતાના આસન પાસે બીજા સાધુ) પોતાનું આસન બેઠક માટે ગોઠવે તે ન ગમે, બીજા સાધુ જે રસ્તેથી આવતા હોય તે રસ્તો છોડીને બીજે રસ્તે જવાનું મન થાય, એક સાધુને બીજા સાધુનું દર્શન પણ ન ગમે.... તો આ બધા ધર્મની અરુચિના લક્ષણ જાણવા. આ ધર્મઅરુચિ જ્યાં સુધી દૂર ન થાય ત્યાં ૬. મુદિતાત . ‘પા' રૂ દ્ધsfધ: 4: | હજ સુધી એ થી ભાગવાનું મન થા વગેરેમાં જ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004833
Book TitleShokshaka Prakarana Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy