SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનાજ્ઞા અને ધર્મશાસ્ત્રોનું મહત્ત્વ વિ. સં. ૨૦૫૯ - ચૈત્ર સુદ દ્વિતીય-૩, તા. ૫-૪-૨૦૦૩, શનિવાર. - સવારે ૯-૩૦ પાવાપુરી તીર્થધામ (રાજસ્થાન) वीतराग ! सपर्यायास्तवाज्ञापालनं परम् । आज्ञाराद्धा विराद्धा च शिवाय च भवाय च ।। “વીતરાગ પરમાત્માનું!તારી પૂજા કરતાં પણ તારી આજ્ઞાનું પાલન શ્રેષ્ઠ છે; કેમ કે આરાધેલી તારી આજ્ઞા મોક્ષ માટે થાય છે અને વિરાધેલી તારી આજ્ઞા સંસાર માટે થાય છે.” અનંત ઉપકારી ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિ કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા વીતરાગસ્તવ નામના મહાન ગ્રંથરત્નના માધ્યમથી વીતરાગ પરમાત્માની સ્તવના દરમ્યાન એમની આજ્ઞાની સ્તવના કરતાં કહે છે કે ભગવંત ! તમારી પૂજા કરતાં પણ AANTाण चले जाए तो भी देवद्रव्य या साधारण द्रव्य जैसे धार्मिक द्रव्यों पर नजर मत कर ! क्योंकि आग से जले (वृक्ष) फिर से ऊगते है, पर धार्मिक द्रव्यों के भोगरूप आग से जला आदमी कभी ऊँचा नहीं आता । - I- Fa, કરો પ્રવચન-૩ જિનાજ્ઞા અને ધર્મશાસ્ત્રોનું મહત્ત્વ ૧૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy