SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ પીવાય મહાપુરુષ બનાય છે; સામાચારીના પાલનથી. આપણા ત્યાગથી જગતમાં આદર્શ સ્વરુપ બની શકાય. સમાચા૨ીના પાલનમાં સતત જાગૃતિ રાખવી, આજે દરેક સમુદાયમાં સમાચારીનું પાલન મંદ થયું છે. (દવા, મંજન વિગેરે શબ્દ ગોચરીની માંડલીમાં બોલાય છે જે તે માંગવા માટે ગોચરીની ભાષા ન બોલવી.) ગૃહસ્થના શબ્દોનો જ ઉપયોગ કરવો વિગેરે સામાચારીના ભંગ છે. ગીહીજોગ છે ધાતુની પરાત વિગેરે પણ ન વપરાય. પૂર્વે લાકડાની કથરોટમાં પાણી ઠારતા. તેમાં નીલ-ફુગાદિની વિરાધના ન થાય તે ધ્યાન રાખવું. ગોચરી વહોરવા જાય ત્યાં પણ ગીહીજોગ ન થાય તેમ વર્તવું. ગોચરી યોગ્ય સમયે નીકળવાનું છે. તો ગોચરી જતાં શું-શું કરવું તે વિચારણા આગળ કશું. વાયના પ Jain Education International For Private & Personal Use Only ૧૭૨ www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy