SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ હાળ ( રાગ-અલૈયા બીલાવલ—મે કનેા નહીં પ્રભુ વિના ઔર શુ રાગ—એ દેશી ) કેસરવાસિત કનકકળશશુ, જળપૂજા અભિષેક સમકિતર્ગે સદ્ગુરુ સંગે, ધરતા વિનય વિવેક. મેં કીના સહી યા રીત ગાતકા અંધ, પૂજાસ ગ્રહ સાથ યા રીત ગાતકો મધ, મેં કીના યા૦ ૧ અહુશ્રુત ભક્તિ કરતાં સઘળા, પૂજ્યા યુગપરધાન; ગીતાર્થ એકાકી રહેતાં, પામે જંગ બહુમાન. મે કીને૦ ૨ અજ્ઞાની ટાળે પણ ભાળે, એળે પત્થર નાવ; આલેાયણ દેતા ભદ્રકને, પામે વિરાધક ભાવ, મેં કીના ૩ ઢાળના અથ કેસર આદિથી સુવાસિત જળથી ભરેલા કચનના કળશેથી હું અભિષેક કરી પ્રભુની જળપૂજા કરું છું. સદ્ગુરુના સંગથી અને સમક્તિના રંગથી હું વિનય-વિવેકને ધારણ કરું' છું. અને કહુ' છુ કે મેં આ રીતે ગાત્રકમના ખપ કરેલા છે. ૧ મહુશ્રુતની ભક્તિ કરતાં મેં સર્વ યુગપ્રધાનની પૂજા કરી, ગીતાર્થી એકલા રહે છે, તે પણ જગમાં મહુમાન પામે છે. ૨ ર Jain Education International અજ્ઞાની ગુરુ ભેાળા મુનિઓના ટોળા સાથે રહે છે, છતાં તે પત્થરની નાવમાં બેસનારની જેમ પેાતાને અને સાથે બેસનારને પણ સમુદ્રમાં એળે છે-મુડાડે છે. કેઇ ભદ્રકયુનિને અઘટિત આલેાયણ દેવાથી તે વિરાધકભાવને પામે છે. ૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy