SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ચેાસઠપ્રકારી પૂજા, પ્રથમ દિવસ ૐ હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જા-મૃત્યુ નિવારણાય શ્રીમતે વીજિનદ્રાય પ્રથમકર્મા છેઃકાય ફલાનિ યજામહે સ્વાહા. કળશ ( રાગ–ધનાશ્રી. તૂ તૂ રૅ-એ દેશી ) ગાયા ગાયા રે મહાવીર જિનેશ્વર ગાયા (એ આંકણી) ત્રિશલામાતા પુત્ર નગીના, જગના તાત કહાયા; તપ તપતાં કેવળ પ્રગટાયા, સમવસરણૢ વિરચાયા હૈ. મ૦ ૧ રણ સિંહાસન એસીચઉ ખ, કર્મસૂદન તપગાયા; આચારદિનકરેવ માનસૂરિ, ભવિઉપગાર રચાયા રે, મ૦ ૨ પ્રવચનસારોદ્વાર કહાવે, સિદ્ધસેનસૂરિરાયા; દિન ચઉસદી પ્રમાણે એ તપ, ઉજમણે નિમાયા રે. મ૦ ૩ ૪૬૩ પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જા-મૃત્યુને નિવારણ કરનાર, પ્રથમક્રમ ના ઉચ્છેદ કરનાર શ્રી વીરજિનેન્દ્રને હું લેાવડે પૂજું છું. કળશના અ મે' મહાવીર જિનેશ્વરના ગુણ ગાયા. ત્રીશલામાતાના શ્રેષ્ઠ પુત્ર જગતના પિતા કહેવાયા. તપ કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યુ. દેવાએ સમવસરણની રચના કરી. ૧ રત્નમય સિંહાસન પર બેસી ચતુર્મુ ખે કસૂદન તપ કહ્યો, આચારદિનકર નામે ગ્રંથમાં ભવ્ય જીવેાના ઉપકાર માટે શ્રી વધુ માનસૂરિએ એ તપ વર્ણવ્યો છે. ૨ પ્રવચનસારાદ્ધાર નામના ગ્રંથમાં શ્રી સિદ્ધસેનસૂરિએ એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy