SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ २७४ પૂજાસંગ્રહ સાથ તૃતીય શ્રી આચાર્યપદ પૂજા ( આદ્યકાવ્યમ. ઇંદ્રવજવૃત્તમ ) સૂરણ દુરીથકુગહાણ, નમે નમે સૂરસપહાણું. ( ભુજંગપ્રયાતવૃત્તમ ) નમું સૂરિરાજા સદા તત્વતાજા, - જિને કામે પ્રૌઢ સામ્રાજ્યભાજા; ષગવતિ ગુણે શાભમાના, પંચાચારને પાળવે સાવધાના, ૧ ભવિ પ્રાણીને દેશના દેશકાળે, સદા અપ્રમત્તા યથાસૂત્ર આલે; જિકે શાસનાધાર દિગ્દતિકલ્પા, જગે તે ચિરંજીવ શુદ્ર જપા. ૨ આદિ કાવ્યાથ–કુબ્રહો જેમણે દૂર કરેલા છે અને જેઓ સૂર્ય સરખા અત્યંત (તેજસ્વી) છે તે આચાર્યને નમસ્કાર હે ! વૃત્તાથ–જેમનું જિનેન્દ્ર આગમનું તત્ત્વજ્ઞાન હમેશાં તાજું (સ્કુરાયમાન) રહેલું છે. જેઓ ઉત્તમ સામ્રાજ્યને ભેગવે છે. છત્રીશ ગુણવડે સુશોભિત છે. પાંચ આચારને પાળવામાં સાવધાન છે. ૧ હંમેશા દેશકાળને અનુસરીને ભવ્ય પ્રાણીને સૂત્ર અનુસાર અપ્રમાદીપણે ઉપદેશ આપે છે, જેઓ શાસનના સ્થંભરૂપ છે, દિગ્ગજ તુલ્ય છે, તે શુદ્ધ વચન ઉચ્ચારનાર (આચાર્ય ભગવાન) જગતમાં ચિરંજીવ રહે. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy