SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ સત્ર ૐ હી શ્રી પરમાત્મને અનંતાન તજ્ઞાનશક્તયે જન્મજરા-મૃત્યુ-નિવાર્ણાય શ્રીમતે અંતે જલ ચંદન પુષ્પ ધૂપ દીપ અક્ષત નૈવેદ્ય ફલ યજામહે સ્વાહા. ફળશ પૂજાસ ગ્રહ સાથ ( ઢાળ–ધણું જીવ તુ જીવ, જિનરાજ જવા કહ્યું—એ દેશી ) ઘણું પૂજ તુ પૂજ, થાનકપઃ પૂજ તું, સમ્યગ્ ભાવગુણ ચિત્ત આણી; જિનવપદ્દતણ હેતુ છે એ ભલુ, કે નહિ એહુ સમું સમય વાણી, ઘણું૦૧ વીશ વીશ વસ્તુ મેલવી કરી ઉજવા, નરભવ પામીયા લાહેા લીજે, તપલ વાધરો ઉજમણા થકી, જિનવર ગણધર એમ વીજે, ઘણું૦ ૨ ખંભાયત દરે સુંદર ભાવિયા, શ્રાવક શ્રાવિકા પુણ્યવતા; સત્રના અથ-પ્રથમપદપૂજાને અંતે છે તે મુજબ જાણવા. કળશના અ—હૈ આત્મા ! તું સારી રીતે ભાવપૂર્વક ગુણાને ચિત્તમાં લાવી શ્રી વીશસ્થાનકપદની ઘણી રીતે પૂજા કર. તીર્થંકપન્નુની પ્રાપ્તિના સુ ંદર હેતુ તે જ છે. એ સમાન બીજો કોઈ હેતુ નથી એમાં સિદ્ધાંતની વાણી છે. ૧ દરેક જાતની વીશ વીશ વસ્તુઓ ભેગી કરી એ વીશ સ્થાનકપદનું ઉજમણુ` કરેા અને મનુષ્યભવ પામ્યાના લાભ લ્યે. ઉજમણું કરવાથી તપનું ફળ વૃદ્ધિ પામે છે. એમ જિનેશ્વર અને ગણધરાએ કહેલ છે. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy