SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ વાસસ્થાનકપદની પૂજા-સાથે २४७ સત્તરમી સંયમપદ પૂજા શુદ્ધાતમ ગુણમેં રમે, તજી ઇન્દ્રિય આશંસ, થિર સમાધિ સંતોષમાં, જય જય સંયમ વંશ. ૧ ઢાળી _( કુંવર ગભારે નજરે દેખતાજી–એ દેશી ) સમાધિગુણમય ચારિત્રપદ ભલું છે, સત્તરમું સુખકાર રે; વીશ અસમાધિ દોષ નિવારીને જી, ઉપ ગુણ સંતેષ શ્રીકાર રે, નમો નમો સંયમપદને મુનિવરોજી. (એ આંકણું) અનુકંપા દીનાદિકની જે કરે છે, તે કહીયે દ્રવ્ય સમાધિ રે; સારણાદિક કહી ધર્મમાં સ્થિર કરે છે, તે લહિયે ભાવસમાધિ રે. નમે ૨ દુહાને અર્થ-ઇંદ્રિય સંબંધી આશંસા તજી દઈને જે શુદ્ધ એવા આત્મગુણે માં રમણતા કરે છે. સમાધિ અને સંતેષમાં જે સ્થિર રહે છે તે સંયમવંશ-સંયમવાળા જયવંતા વત્ત. ૧ ઢાળને અથ–સમાધિગુણરૂપ સત્તરમું ચારિત્રપદ અત્યંત સુખાકારી કહેલ છે. વીશ અસમાધિના દેવને નિવારવાથી ઉત્તમ સંતેષગુણ ઉત્પન્ન થાય છે. એવા સંયમપદ તેમ જ તેના ધારક મુનિવરોને નમસ્કાર થાઓ. ૧ દીન વગેરે અને ઉપર જે અનુકંપા કરવી તે દ્રવ્ય સમાધિ - -- -- - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy