SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ પૂજાસંગ્રહ સાથે મત્ર જ હું શ્રી પરમાત્માને અનંતાનંતજ્ઞાનશક્તયે જન્મજરા-મૃત્ય-નિવારણય શ્રીમતે અહંતે જલં, ચંદન, પુષ્પ, ધૂપ, દીપં, અક્ષત, નૈવેદ્ય, ફલં યજામહે સ્વાહા. પાંચમી સ્થવિરપદ પૂજા તજી પર પરિણતિ રમણતા, લહેનિજ ભાવ સ્વરૂપ; સ્થિર કરતા ભવિલેકને, જય જય થિવિર અનૂપ. ૧ હાથી (તપશું રંગ લાગ્યા–એ દેશી) પંચમપદને ગાઈએ રે, ભાવ થિવિર અધિકાર રે, લિૌકિક માતપિતા કહ્યા રે, લોકેત્તર વ્રતધાર, કરપદવી પામ્યા. સૌભાગ્યલક્ષ્મીથી યુક્ત એવા આચાર્ય ભગવતની ભાવપૂર્વક સેવા કરવાથી ભવ્ય આનંદથા ગહગહે છે. ૭ મંત્રનો અથ–પ્રથમ પૂજાને અંતે છે, તે મુજબ જાણવે. = દુહાને અર્થ–પર પરિણતિમાં રમણતા તજીને પિતાના ભાવ-સ્વરૂપમાં રમતા અને ભવ્યજીને ધર્મમાં સ્થિર કરનારા એવા સ્થવિર ભગવંત જય પામે. ૧ ઢાળને અથ–પાંચમા પદમાં ભાવસ્થવિરો અધિકાર છે. લૌકિક સ્થવિર માતા-પિતા વગેરે વૃદ્ધ હોય તે સમજવા. અને લોકોત્તર સ્થવિર મહાવ્રતને ધારણ કરનાર વૃદ્ધ મુનિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy