SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ નવાણું પ્રકારી પૂજા સાથે મેરુ મહીધર એ ગિરિ રે, નામે સદા સુખ થાય; શ્રી શુભવીરને ચિત્તથી રે, ઘડી ન મેલણ જાય છે. જિ. ૭ કાવ્ય તથા મંત્ર ગિરિવરે વિમલાચલનામક, ઋષભમુખ્ય જિનપિવિત્રિતમ ; હદિ નિવેશ્ય જલૈંજિનપૂજન, વિમલમાય કરેમિ નિજાભકમ - ૧ તુ હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા, છઠ્ઠી પૂજા સિધ્ધાચળ સિધિ વર્યા, અહી મુનિલિંગે અનંત; આગે અનંતા સિધશે, પૂજે ભવિ ભગવંત ૧ છે. શ્રી શુભવિજયજીના શિષ્ય શ્રી વીરવિજયજી કહે છે કેઆ નામે મારા ચિત્તમાંથી ઘડી પણ મૂકયા જતા નથી. ૬-૭ કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ પૂજાને અંતે છે તે મુજબ જાણુ. દુહાને અથ–આ સિદ્ધાચળગિરિ ઉપર ગૃહસ્થલિંગે અને મુનિલિંગે અનંત છ સિદ્ધિપદ પામ્યા છે. આગામી કાળે પણ અનંતજી સિદ્ધિપદ પામશે. હે ભવ્યજી! ભગવંતની પૂજા કરે. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy