SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજાસંગ્રહ સાથે દેવ દેવી નર નારીએ રે, જઈ કરે રે પ્રણામ; કુળનાં વડેરાં સજજના રે, બેલે પ્રભુને તામ, નમે ૮ જીત નિશાન ચડાવજો રે, મોહની કરી ચકચૂર જેમ સંવછરી દાનથી રે, દારિદ્ર કાચું દૂર. નમો૯ વરઘોડેથી ઉતર્યા રે, કાશી નગરની બહાર; આશ્રમપદ ઉદ્યાનમાં રે, વૃક્ષ અશાક રસાળ, નમે૧૦ અદમ તપ ભૂષણ તજી રે, ઉચ્ચરે મહાવ્રત ચાર; પોસ બહુલ એકાદશી રે, ત્રણ સયાં પરિવાર, નવે ૧૧ દે, દેવીઓ, મનુષ્ય અને સ્ત્રીઓ માર્ગમાં પ્રભુને જોઈ પ્રણામ કરે છે. કુળના વડીલ સજજને તે વખતે પ્રભુને કહે છે કે-“જેમ તમે સંવછરી દાન દેવા વડે જગતનું દારિદ્ય દૂર કર્યું તેમજ ચારિત્ર લઈ મેહનીય કર્મને ચકચૂર કરીવિનાશ કરી છતાનશાન ચડાવજે–જયને કે વગાડજે. ૮–૯ આ પ્રમાણે વરઘડો કાશી નગરની મધ્યમાં થઈ કાશી નગરની બહાર નીકળ્યો અને આશ્રમપદ નામના ઉદ્યાનમાં આવ્યું ત્યાં પ્રભુ અશેકવૃક્ષની નીચે ઉતર્યા. ૧૦ તે સમયે પ્રભુએ અઠ્ઠમ તપ કર્યો હતો. એ વખતે સર્વ સમક્ષ ત્રણસેના પરિવાર સાથે પિષ વદ ૧૧ (ગુજરાતી માગશર વદિ ૧૧)ના દિવસે પ્રભુએ ચાર મહાવ્રત ઉચચર્યા. ૧૧ * બાવીશ તીર્થકરના સમયમાં ચાર મહાવ્રત ઉચ્ચરવામાં આવે છે. ચેથા-પાંચમા મહાવ્રતને સમાવેશ ભેળો કરવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy