SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ દેવપુરુષકારદ્વાચિંશિકા/બ્લોક-૧૯ અન્વયાર્થ: ૩મયોસ્તત્વમાવત્વેaઉભયનું તસ્વભાવપણું હોતે છતે–દેવ અને પુરુષકારનું બાધ્યબાધકસ્વભાવપણું હોતે છતે તાતારપેક્ષા તે તે કાલાદિની અપેક્ષાએ સચવાયાવિરથિત =સમ્યમ્ વ્યાયના અવિરોધથી વાચ્યવાથમાવ: ચા= બાધ્યબાધકભાવ થાયEઉપઘાત્ય-ઉપઘાતકભાવ થાય. II૧૯i શ્લોકાર્ધ : ઉભયનું તસ્વભાવપણું હોતે છતે દેવ અને પુરુષકારનું બાધ્યબાધકસ્વભાવપણું હોતે છતે તે તે કાલાદિ અપેક્ષાએ સમ્યમ્ ન્યાયના અવિરોધથી બાધ્યબાધકભાવ થાયEઉપઘાય-ઉપઘાતકભાવ થાય. I૧૯II તત્તાનાસયા’ - અહીં ‘વિ' થી નિયતિ અને સ્વભાવનું ગ્રહણ કરવું. ટીકા - ___ उभयोरिति-उभया-दैवपुरुषकारयोः तत्स्वभावत्वे बाध्यबाधकस्वभावत्वे तेषां कालादीनां सहकारिकारणानाम्, अपेक्षया बाध्यबाधकभाका उपघात्योपघातकभावः स्यात्, सम्यग्न्यायस्य सम्यग्युक्ते:, अविरोधत: अविघटनात् T૨૨ા ટીકાર્ય : મોર્વેવ .... વિવ૮નાન્િ II ઉભયનું દેવપુરુષકારનું, તસ્વભાવપણું હોતે છતે બાધ્યબાધકસ્વભાવપણું હોતે છતે, તે તે કાલાદિ સહકારી કારણોની અપેક્ષાથી બાધ્યબાધકભાવ થાય ઉપઘાત્ય-ઉપઘાતકભાવ થાય; કેમ કે સમ્યમ્ વ્યાયનો અવિરોધ છે સમ્યમ્ યુક્તિનું અવિઘટન છે. II૧૯iા. ભાવાર્થ : કોઈ પુરુષ ધનપ્રાપ્તિ માટે ઉદ્યમ કરતો હોય ત્યારે તેના ધનપ્રાપ્તિના પુરુષકારને બાધ કરે તેવું દૈવ હોય, ત્યારે દેવનો બાધકસ્વભાવ અને પુરુષકારનો બાધ્યસ્વભાવ છે. આ પ્રમાણે ઉભયનો બાધ્યબાધકસ્વભાવ હોતે છતે કાલાદિ એવાં ત્રણ સહકારી કારણોનો યોગ થાય ત્યારે, દેવ અને પુરુષકારનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy