SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાઢિશિકા/બ્લોક-૫ - ૧ શ્લોક - निद्रा च वासनाऽभावप्रत्ययालम्बना स्मृता । सुखादिविषया वृत्तिर्जागरे स्मृतिदर्शनात् ।।५।। અન્યથાર્થ - ર=અને ભાવપ્રત્યતિષ્કના=અભાવપ્રત્યયતા આલંબનવાળી વાસના વાસના નિદ્રા=નિદ્રા મૃતઃકહેવાયેલ છે. (અને) નારે=જાગૃત અવસ્થામાં મૃતિવના=સ્મૃતિનું દર્શન હોવાને કારણે હું સુખે સૂતેલો' એ પ્રકારે સ્કૃતિનું દર્શન હોવાને કારણે સુિિવષય વૃત્તિ=સુખાદિ વિષયવાળી વૃત્તિ છે સુખાદિ વિષયવાળી વૃત્તિ વિદ્રા છે. પા શ્લોકાર્થ : અને અભાવ પ્રત્યયના આલંબનવાળી વાસના નિદ્રા કહેવાય છે, (અને જાગૃત અવસ્થામાં “હું સુખે સૂતેલો’ એ પ્રકારે સ્મૃતિનું દર્શન હોવાને કારણે સુખાદિવિષય-વાળી વૃત્તિ નિદ્રા છે. Ill ટીકા : निद्रा चेति-अभावप्रत्ययालम्बना भावप्रत्ययालम्बनविरहिता, वासना च निद्रा स्मृता, सन्ततमुद्रिक्तत्वात्तमसः, समस्तविषयपरित्यागेन या प्रवर्तत इत्यर्थः, તવાદ - “ગાવપ્રત્યયાત્મસ્વના વૃત્તિનંદ્રા” (યો.ફૂ. ૨/૨૦), રૂદં ર નાકારે= जाग्रदवस्थायां, स्मृतिदर्शनात्="सुखमहमस्वाप्सम्” इति स्मृत्यालोचनात्, सुखादिविषया वृत्तिः, स्वापकाले सुखाननुभवे तदा तत्स्मृत्यनुपपत्तेः ।।५।। ટીકાર્ય : માવપ્રત્યય ... ફર્થ, અને અભાવપ્રત્યયતા આલંબનવાળી= ભાવપ્રત્યયતા આલંબન રહિત એવી, વાસના નિદ્રા કહેવાય છે; કેમ કે અંધકારનું સતત ઉદ્રિક્તપણું =નિદ્રાકાળમાં જ્ઞાનાભાવનો સતત ઉદ્રક છે. નિદ્રાના લક્ષણથી શું ફલિત થાય છે, તે ગ્રંથકારશ્રી બતાવે છે – સમસ્ત વિષયના પરિત્યાગથી જે પ્રવર્તે છે અર્થાત્ બાહ્ય વિષયના ગ્રહણના અભાવથી જે પ્રવર્તે છે, તે નિદ્રા, એ પ્રમાણે અર્થ જાણવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy