SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાસિંચિકા/શ્લોક-૩૨ વતઃ .... વેવ્રજોપતિવ, વસ્તુતઃ યોગવિશેષના પ્રારંભકાળમાં પણ= અધ્યાત્માદિ શુદ્ધ ચિતરૂપ યોગવિશેષના પ્રારંભકાળમાં પણ, કર્મક્ષયરૂપી ફળની અન્યથા અનુપપત્તિ હોવાને કારણે=મોક્ષની પ્રાપ્તિમાં પ્રતિબંધક એવા કર્મક્ષયરૂપ ફળની યોગની પ્રાપ્તિ વગર અનુપપતિ હોવાને કારણે, વ્યવહારથી પણ=વ્યવહારનયથી પણ, યોગસામાન્યનો સદ્ભાવ-એકાગ્રતા અને વિરુદ્ધ અવસ્થામાં જે પ્રકારનો યોગ વિશેષ છે તેની પૂર્વભૂમિકાવાળો યોગસામાવ્યનો સદ્દભાવ, અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં અવશ્ય સ્વીકારવો જોઈએ, એથી પૂર્વમાં કહેવાયેલ અવ્યાપ્તિ શ્લોક-૩૦માં ગ્રંથકારશ્રીએ આપેલી અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં પતંજલિ ઋષિના યોગના લક્ષણની અવ્યાપ્તિ, વજલપ જેવી જ છે. તસમાન્િ... પરમાનનવૃત્ તે કારણથીદ્યોગના પ્રારંભકાળમાં પણ યોગ છે, એમ પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કરીને પતંજલિ ઋષિએ કરેલા યોગના લક્ષણમાં અવ્યાપ્તિ દોષ બતાવ્યો તે કારણથી, મારા વડે કહેવાયેલું ગ્રંથકારશ્રી વડે દસમી યોગલક્ષણ બત્રીશીમાં કહેવાયેલું, “મોક્ષ મુખ્ય હેતુ વ્યાપાર યોગ છે એ પ્રકારના સ્વરૂપવાળું યોગનું લક્ષણ સજ્જનોને વ્યુત્પષોને, અદુષ્ટપણાની પ્રતિપત્તિ દ્વારા=સ્વીકાર દ્વારા, પરમાનંદ કરનારું છે. In૩૨ાા કયો રોડકિયો પ્રારHજોડપિ - અહીં પ થી એ સમુચ્ચય થાય છે કે યોગનિષ્પન્ન થયો હોય ત્યારે તો નિશ્ચયનયથી યોગ છે એમ કહેવાય છે, પરંતુ યોગના પ્રારંભકાળમાં પણ નિશ્ચયનયથી યોગ છે, એમ કહેવાય છે. - માસિમ તલનુત્પત્તવમસમગ્ર િતદ્દનુFપ: અહીં મપ થી એ સમુચ્ચય થાય છે કે આદ્ય સમયમાં તો યોગની અનુત્પત્તિ થાય, પરંતુ આદ્ય સમયમાં યોગની અનુત્પત્તિ સ્વીકારો તો અગ્રિમ સમયમાં પણ યોગની અનુત્પત્તિની આપત્તિ આવે. * योगविशेषप्रारम्भकालेऽपि कर्मक्षयरूपफलान्यथानुपपत्त्या व्यवहारेणापि योगसामान्यસક્કવોડવાગ્યેય: - અહીં યોવિશેષપ્રારશ્માને પિ માં પ થી એ સમુચ્ચય થાય છે કે યોગવિશેષની પ્રાપ્તિકાળમાં તો કર્મક્ષયરૂપ ફળ પ્રાપ્ત થાય છે, માટે યોગનો સદ્ભાવ સ્વીકારવો જોઈએ, પરંતુ યોગવિશેષના પ્રારંભકાળમાં પણ કર્મક્ષયરૂપ ફળની અન્યથા અનુપપત્તિ હોવાને કારણે વ્યવહારનયથી પણ યોગસામાન્યનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy