SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાત્રિાંશિકા/શ્લોક-૨૭ આનાથી એ ફલિત થાય છે કે જેમ જલ શરાવમાં રહેલી ગંધને અભિવ્યક્ત કરે છે, તેમ પુરુષ સત્વમાં રહેલ અભિવ્યંગ્ય ચૈતન્યની અભિવ્યક્તિ કરતો તથી, પરંતુ પુરુષમાં અભિવ્યક્તિદેશના આશ્રયપણારૂપ અધિષ્ઠાતપણું છે, તે અધિષ્ઠાતપણાના નિમિતે સત્વમાં ચૈતન્ય અભિવ્યક્ત થાય છે, આ રીતે સાંખ્યદર્શનકારે સિદ્ધ કર્યું, તેમ સ્વીકારીએ તોપણ આત્માને પરિણામી સ્વીકારવો આવશ્યક છે. તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : निमित्तत्वेऽपि कौटस्थ्यमथास्यापरिणामतः । स्याद् भेदो धर्मभेदेन तथापि भवमोक्षयोः ।।२७।। અન્વયાર્થ : અથ થી ગ્રંથકારશ્રી કહે છે – નિમિત્તત્ત્વપ=નિમિતપણું હોવા છતાં પણ=સત્ત્વનિષ્ઠ અભિવ્યંગ્ય ચિતશક્તિને અભિવ્યક્ત કરવામાં આત્માનું નિમિતપણું હોવા છતાં પણ, મરામત =અપરિણામને કારણે દર્શ= ફૂટસ્થપણું છે આત્માના અપરિણામને કારણે આત્માનું ફૂટસ્થપણું છે, તથાપિતોપણ મેરેજ=ધર્મભેદને કારણે વિમોક્ષ =ભવ અને મોક્ષનો થી મેલ =કથંચિત્ ભેદ છે. ર૭ા શ્લોકાર્ચ - અથ થી ગ્રંથકારશ્રી કહેછે – નિમિતપણું હોવા છતાં પણ અપરિણામને કારણે ફૂટસ્થપણું છે, તોપણ ધર્મભેદને કારણે ભવ અને મોક્ષનો કથંચિત્ ભેદ છે. રક્ષા ટીકા : निमित्तत्वेऽपीति-अथा अस्य आत्मनो, निमित्तत्वेऽपि सत्त्वनिष्ठामभिव्यङ्ग्यां चिच्छक्तिं प्रति, अपरिणामत:-परिणामाभावात्, कौटस्थ्यम्, अकारणमित्यस्यानुपादानकारणमित्यर्थात्, उपादानकारणस्यैव परिणामित्वात् परिणामस्य चावस्थान्तरगमनलक्षणत्वादिति भावः, तथापि भवमोक्षयोः संसारापवर्गयोः, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy