SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાત્રિશિકા/શ્લોક-૧૮ અર્થાત્ એકની સાધનાથી સર્વને મુક્તિ થવાની આપત્તિરૂપ અતિપ્રસંગ નથી. ll૧૮ શ્લોકાર્ચ - આ રીતે-શ્લોક-૧૭માં કહ્યું કે પ્રતિબિંબાત્મક ભોગ છે એ રીતે, દરેક આત્મામાં નિયત એવું દરેક આત્મામાં નિયત ફળસંપાદક એવું, બુદ્ધિતત્ત્વ લોકયાત્રાના નિર્વાહમાં શક્તિવાળું છે, તેથી ક્યાં અતિપ્રસંગ છે ? અર્થાત્ એકની સાધનાથી સર્વને મુક્તિ થવાની આપતિરૂપ અતિપ્રસંગ નથી. II૧૮II ટીકા :___ इत्थमिति-इत्थम् उक्तप्रकारेण, प्रत्यात्मनियतं आत्मानमात्मानं प्रति नियतफलसम्पादकं, बुद्धितत्त्वं हि लोकयात्राया लोकव्यवहारस्य, निर्वाहे= व्यवस्थापने, शक्तिमत्= समर्थं, ततः क्वातिप्रसञ्जनं योगादेकस्य मुक्तावन्यस्यापि मुक्त्यापत्तिरूपं, प्रकृतेः सर्वत्रैकत्वेऽपि बुद्धिव्यापारभेदेन भेदोपपत्तेः, तथा च સૂત્ર - “તાર્થ પ્રતિ નષ્ટનરંતસાધારVત્વિા” (યો.. ર/૨૨) કૃતિ ૨૮ાા ટીકાર્ચ - રૂસ્થમિતિ ..... મેવોપર, આ રીતે ઉક્ત પ્રકારથી=બુદ્ધિમાં પુરુષો પ્રતિબિંબાત્મક ભોગ શ્લોક-૧૭માં સ્વીકાર્યો એ રીતે, પ્રત્યાત્મનિયત એવું દરેક આત્મા પ્રતિનિયત ફળસંપાદક એવું, બુદ્ધિતત્વ લોકયાત્રાના નિર્વાહમાં શક્તિવાળું છેઃલોકવ્યવહારના વ્યવસ્થાપનમાં અર્થાત્ દરેક આત્માના ભિન્નભિન્ન ભોગની અને દરેક આત્માના ભિન્ન ભિન્ન યોગમાર્ગના સેવનરૂપ લોકવ્યવહારની સંગતિના વ્યવસ્થાપનમાં, સમર્થ છે. તેથી=દરેક આત્મા પ્રતિનિયત ફળસંપાદક એવું બુદ્ધિતત્વ લોકવ્યવહારના વ્યવસ્થાપનમાં સમર્થ છે તેથી, ક્યાં અતિપ્રસંગ છે ? અર્થાત્ યોગના સેવનથી એક આત્માની મુક્તિમાં અત્યની પણ મુક્તિની પ્રાપ્તિરૂપ અતિપ્રસંગ નથી; કેમ કે સર્વત્ર=સર્વ પુરુષો પ્રત્યે, પ્રકૃતિનું એકપણું હોવા છતાં પણ બુદ્ધિના વ્યાપારના ભેદથી પ્રકૃતિથી જવ્ય એવી ભિન્ન ભિન્ન બુદ્ધિના વ્યાપારના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy