SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૧ અવતરણિકા : મોલ રત્નત્રયીથી થતો નથી, પરંતુ ભવિતવ્યતાથી થાય છે, તેમ બતાવીને ગાથા-૯૮ માં કહેલ કે જ્યારે મોક્ષ સર્જાયો હશે ત્યારે જ પ્રાપ્ત થશે. તે વાતને દઢ કરે છે – ચોપs : जेहनी जेहवी भवितव्यता, तिम तेहनि होइ नि:संगता । कष्ट सहइ ते करमनिमित्त, नियति विना नवि साध्य विचित्त ।।१०१।। ગાથાર્થ : જેહની જેવી ભવિતવ્યતા તેમ તેહને નિઃસંગતા=મોક્ષ, થાય; અને જેઓ મોક્ષપ્રાપ્તિ પૂર્વે કષ્ટ સહન કરે છે, તે તેઓને કષ્ટપ્રાપ્તિને કરાવનારા કર્મના નિમિત્તે છે; અને નિયતિ વગર વિચિત્ર સાધ્ય નથી નિયતિને કારણે કોઇ તીર્થકર થઇને સિદ્ધ થાય છે, કોઇ અતીર્થકર થઇને સિદ્ધ થાય છે, એ રૂપ વિચિત્ર સાધ્ય નથી../૧૦૧ના બાલાવબોધઃ जेहनी जेहवी भवितव्यता छ। तेहनई तिम- ते प्रकारइ ज नि:संगतामोक्षलाभ होइ छइ, जेतलुं कष्ट सहq छइ तेटलुं वेदनीयादिकर्म निमित्त छइ, नहीं तो महावीरनइ घणा उपसर्ग, मल्लिनाथप्रमुखनइ कोइ उपसर्ग नहीं, ते किम मिलइ ? नियति विना विचित्र साध्य न हुइ, अत एव 'प्रत्येकबुद्धसिद्धादि भेदस्तथाभव्यतया' इति ललितविस्तरायाम् ।।१०१।। • અહીં “ભવિતવ્યતા અને નિયતિ' શબ્દ એકાર્યવાચી છે. અનુવાદ : નેદની....મિ મિનરૂ? - જેની જેવી ભવિતવ્યતા છે તેમને તેમ= તે પ્રકારે જ, નિઃસંગતા મોક્ષલાભ, થાય છે. જેટલું કષ્ટ સહન કરે છે તેટલું વેદનીયાદિ કર્મ નિમિત્ત છે, નહીં તો મહાવીરને ઘણા ઉપસર્ગ, મલ્લિનાથ વગેરેને કોઈ ઉપસર્ગ નથી, તે કેમ મળે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy