SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાર્થ : માયાનાશ અધિક ભાવ નથી=માયા નાશ થવાથી જીવમાં કોઈ અધિક ભાવ થતો નથી, તો પ્રથમ વિભાવ શુદ્ધરૂપ થાય=જીવની સંસાર અવસ્થારૂપ વિભાવ જીવની શુદ્ધ અવસ્થારૂપ થાય. ૧૪૧ ઉત્થાન : આ રીતે માયાનાશથી જીવમાં કાંઈ અધિક થતું નથી, એ પ્રકારના પૂર્વપક્ષીના કથનમાં દોષ બતાવીને, હવે અનુભવસિદ્ધ દૃષ્ટાંતથી સંસાર અવસ્થા અને મુક્ત અવસ્થામાં જીવનો ભેદ છે તે બતાવીને, આત્માને પરિણામી સ્થાપન કરતાં કહે છે - ગાથાર્થ ઃ જો રત્નાદિકમાં શુદ્ધિ-અશુદ્ધિ કહો તો ઈહૉ-આત્મામાં, શું કુબુદ્ધિ છે ? અર્થાત્ આત્મામાં શુદ્ધિ-અશુદ્ધિનો ભેદ નહિ સ્વીકારવામાં શું કુબુદ્ધિ છે ?ાપના બાલાવબોધ : जो कहस्यो “मायानाश अधिको भाव नथी अधिकरणस्वरूप ज छड़" तो प्रथम विभावरूप आत्मा ते शुद्धरूप थइ जाइ, ते माटइ ते आत्मामांहिं मायिकभावनो अत्यंताभाव छड़, शुद्धरूपज्ञानइ ज जो शुद्ध थाइ तो समल भाजनादिक पणि निर्मलताज्ञानड़ ज निर्मल थयुं जोइइ; रत्नादिकनइ जिम शुद्धि अशुद्धउपायउपाधिं, कहो छो तिम आत्मानई परिणामविशेषड़ जाणो, एसी कुबुद्धि जे पुद्गलद्रव्यनइ परिणाम शुद्धि - अशुद्धि कहो छो, अनइ આત્માનફ તિમ નથી હતા ? ।।પુ || મૂળ ગાથામાં ‘ગશુદ્ધિ' શબ્દ છે, તેનો જ અર્થ બાલાવબોધમાં ‘શુદ્ધ:પાયકપાધિ’ કર્યો છે. તેનો અર્થ અશુદ્ધના કારણરૂપ મળ છે. અનુવાદ : - નોસ્યો.. .....અત્યંતામાવ છડું, - જો પૂર્વપક્ષી કહે કે માયાનાશ અધિક ભાવ નથી પરંતુ અધિકરણસ્વરૂપ જ છે, તો પ્રથમ વિભાવરૂપ આત્માની અવસ્થા તે ૭-૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy