SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ બાલાવબોધ : हवड़ कोइ कहस्य बंध-मोक्ष जीवन व्यवहारइ कहई छड़ परमार्थई तो अबद्धमुक्त चित्स्वरूप छड़ “न मुमुक्षुर्न विमुक्त इत्येषा परमार्थता” इति वचनात् । तेहनइ कहिड़- जो परमार्थ बंध मोक्ष नथी तो मोक्ष उपचार होड़, ए वातड़ ज तुझे संतोष करस्यो तो सर्व तुह्मारइ वृथा छइ मोक्षशास्त्र, जेहमां परमार्थनी कथा नथी तिवारइ, ‘पञ्चविंशतितत्त्वज्ञो यत्र-तत्राश्रमे रतः । जटी मुण्डी शिखी वाऽपि मुच्यते नात्र संशयः ।। (અધ્યાત્મસાર, પ્રવન્ધ-૪. શ્તો: ૬૦) ब्रह्मविद् ब्रह्म भूयमाप्नोति (अध्यात्मसार, प्रबंध - ७ श्लो. २५) इत्यादि शास्त्र सर्वप्रवर्तक न थाइ ।। ५५ ।। અનુવાદ : દવડ્ જોડું.....કૃતિ વવનાત્ । - પૂર્વ ગાથા-૫૪ માં સ્થાપન કર્યું કે જે બંધાય તે મુકાય, માટે પ્રકૃતિ બંધાય તો પ્રકૃતિનો જ મોક્ષ થાય. ત્યાં કોઈક સાંખ્ય હવે કહે કે બંધ અને મોક્ષ જીવને વ્યવહારથી કહીએ છીએ, અર્થાત્ ઉપચારથી કહીએ છીએ, પરમાર્થથી તો અબદ્ધમુક્ત ચિત્સ્વરૂપ જીવ છે. તેમાં હેતુ કહે છે – “કોઇ મુમુક્ષુ નથી અને કોઈ મુક્ત નથી એ પ્રકારની આ પરમાર્થતા છે” એ પ્રકારનું શાસ્ત્રવચન છે. kk ભાવાર્થ : જે બંધાયેલો હોય તેને મોક્ષની ઈચ્છા થાય અને સાધના કરીને મોક્ષ પામે, પરંતુ જીવ બંધાયેલો નથી તેથી જીવને પરમાર્થથી મોક્ષની ઈચ્છા નથી, તેથી મુક્ત થતો નથી, એ જ ખરેખર ૫૨માર્થ છે, આવું શાસ્ત્રવચન છે. તેથી જીવ અબદ્ધમુક્ત ચિસ્વરૂપ છે, એ પ્રકારે સાંખ્ય કહે છે. તે અનુવાદ : તેહનફ.....નથી તિવારઙ્ગ, - તેને ગ્રંથકાર કહે છે કે, જો ૫રમાર્થથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy