SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ અનુવાદ : ને માટિ.....નિમ વેતનમાવ; જે કા૨ણે અજ્ઞાન=જ્ઞાનાવરણકર્મ, તેનો અનાદિ સંયોગ જીવને માનવામાં આવે તો તેનો વિયોગ થાય નહિ. તેમાં યુક્તિ બતાવે છે - જે ભાવ અનાદિ હોય તે અનંત જ હોય. તેમાં દૃષ્ટાંત બતાવે છે - જેમ ચેતનભાવ. ભાવાર્થ: જેમ ચેતનનો ભાવ=ચેતનની વિદ્યમાનતા સદા છે, તેથી જેમ ચેતનની વિદ્યમાનતા અનાદિ-અનંત છે, તેમ જે ભાવ અનાદિ હોય તે અનંત જ હોય; અને તે નિયમ પ્રમાણે જ્ઞાનાવરણકર્મનો સંયોગ અનાદિ માનવામાં આવે તો તેનો વિયોગ ક્યારેય થાય નહિ. માટે પૂર્વગાથા-૩૮ માં બતાવ્યું તે રીતે, ચેતનને કર્મનો લેપ થતો નથી, એ પ્રકારનો વેદાંતીનો આશય છે. ઉત્થાન : અનાદિ-અનંતભાવ જ જગતમાં છે. તેને દઢ કરવા માટે વેદાંતી કહે છે - અનુવાદ : વિપરીત.....પ્રમાળસિદ્ધ ન નથી, સાંતભાવ પ્રમાણસિદ્ધ જ નથી. ઉત્થાન : = ૧૦૧ આ રીતે અનાદિભાવને અનંત સ્થાપીને ફલિતાર્થ બતાવે છે વિપરીત અનિષ્ટ છે=અનાદિ Jain Education International અનુવાદ :-- તે મારૂં.....બ્રહ્ય છછ્યું, = જે કા૨ણે કર્મનો સંયોગ જીવને અનાદિ નથી, તે કારણે બ્રહ્મ=જીવ, સદા કર્મમુક્ત છે. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે બ્રહ્મ=જીવ, સદા કર્મમુક્ત હોય તો હું કર્મથી બંધાયો છું, એમ જાણીને યોગીઓ સાધના માટે પ્રયત્ન કેમ કરે છે ? તેથી કહે છે - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy