SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] જ્ઞાનાદિની અનિત્ય સિદ્ધિ. [૪૨૧ अविसिट्ठक्खरभागो सुत्तेऽभिहिओ न सम्मनाणं त्ति । कोऽवसरो तस्स इहं सम्मंनाणाहिगारम्मि ? ॥२८२०।। अवगाहणादओ नणु गुणत्तओ चेव पत्तधम्म व्य । उप्पायाइसहावा तह जीवगुणा वि को दोसो ? ॥२८२१।। अवगाढारं च विणा कुओऽवगाहो त्ति तेण संजोगो। ૩પ્પા સોડવરાં જવુવારી૩ ચેવં ર૮રરો न य पज्जवओ भिन्नं दवमिहेगंतओ जओ तेणं । तन्नासम्मि कहं वा नहादओ सव्वहा निच्चा ? ॥२८२३॥ निच्चत्तसाहणाणि य सहस्सासिद्धयाइदुवाइं । મવડો વીરું -રાદરવોસા ય ર૮રકા घणिरूप्पाई इंदियगज्झत्ताओ पयत्तजत्ताओ। પુન્નિસંપૂર્ણ યમે ૪ મેયાગો ર૮૨. उप्पाइं नाणमिटुं निमित्तसब्भावओ जहा कुंभो । तह सद्द-कायकिरिया तस्संजोगो व जोऽभिमओ ॥२८२६॥ જે કારણથી જ્ઞાન જીવથી અભિન્ન છે, તે કારણથી તે ઉત્પન્ન થાય છે. કેમકે જીવ બહુધા દેવાદિ ભાવે ઉત્પન્ન થાય છે, તેથી જ્ઞાન પણ ઉત્પન્ન થાય છે. અક્ષરનો અનંતમો ભાગ નિત્ય અનાવૃત્ત સૂત્રમાં કહ્યો છે, તે અવિશિષ્ટ ભાગ કહ્યો છે; તે સમ્યગૃજ્ઞાનરૂપ કહ્યો; તેથી અહીં સમ્યગૃજ્ઞાનના અધિકારમાં તેનો શો અધિકાર છે ? વળી અવગાહનાદિ ગુણો હોવાથી પત્રના નીલ-રક્તાદિ ગુણોની જેમ ઉત્પાદાદિ ધર્મવાળા છે, તેવી રીતે નમસ્કારાદિ જીવના ગુણો પણ ઉત્પાદાદિ ધર્મવાળા છે, એમ કહેવામાં શો દોષ છે? (તથા જીવ અને પરમાણુ આદિ) અવગાહક વિના અવગાહ ક્યાંથી હોય ? આકાશની સાથે જીવાદિનો જે સંયોગ તેને અવગાહ કહેવામાં આવે, તો તે સંયોગ બે આંગળીના સંયોગની જેમ અવશ્ય ઉત્પાદાદિ સ્વભાવવાળો છે. એ જ પ્રમાણે ગતિ ઉપકારાદિ ધર્માસ્તિકાયાદિના ગુણો પણ ઉત્પાદાદિ સ્વભાવવાળા જાણવા. વળી ઘટાદિનો સંયોગ વર્ણ-ગધ વગેરે પર્યાયોથી આકાશ-પરમાણુ આદિ દ્રવ્ય, એકાંતે ભિન્ન નથી, પરંતુ અભિન્ન પણ છે. કેમકે પર્યાયનો નાશ થવાથી તે દ્રવ્યનો પણ નાશ થાય છે, એટલે આકાશાદિ સર્વથા નિત્ય કેમ કહી શકાય ? ન જ કહી શકાય. તથા શબ્દનું નિત્યપણું સાધનારા દર્શન, પરાર્થતાદિ હેતુઓ અસિદ્ધતાદિ દોષોથી દુષ્ટ છે, વળી સંભવથી પક્ષ અને ઉદાહરણાદિ દોષો પણ કહેવા માટે શબ્દ (નિત્ય નથી પણ) ઉત્પન્ન થાય છે. કેમકે (ઘટની જેમ) તે ઈન્દ્રિયથી ગ્રાહ્ય થાય છે, પ્રયત્નથી ઉત્પન્ન થાય છે, પુદ્ગલોથી તેની ઉત્પત્તિ છે, અને તાલુઆદિ પ્રત્યયના ભેદથી ભેટવાળો છે; તેવી જ રીતે જ્ઞાન પણ ઘટની જેમ નિમિત્તના સભાવથી ઉત્પન્ન થાય છે. તથા શબ્દ-શિરોમન આદિ કાયિકક્રિયા અને તેનો જે કિકાદિકસંયોગ નિત્યપણે કહેલ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy