SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ જ ] આયાર ભગવાને સમભાવે સહન કર્યું, અને યુદ્ધને મેાખરે રહેલા વિજયવન્ત હાથીની પેઠે એ દુઃખા ઉપર જીત મેળવી. રાગથી અસ્પષ્ટ હોવા છતાં ભગવાન પેટ ઊણુ રાખીને જમતા. એમણે કદી ઔષધ લીધું નથી કે શરીરના આરામ માટે ચંપી કરાવી નથી. ૧ કેટલીક વાર તે તે અડધા હિના સુધી કે મહિના સુધી પણ પાણી પીતા નહિ અને તેમ છતાં વિહાર ચાલૂ રાખતા. તેઓ કાઇ વાર છઠ્ઠ, કાઇ વાર અટ્ટમ, કૈાઇ વાર દસમ અને કાઇ વાર દુવાલસ કરતા. ગામ કે નગરમાં જઈને સાવધપણે, તેએ ખીજાને માટે તૈયાર કરેલા આહાર શેષતા. આહાર લેવા જવાના માર્ગોમાં ભૂખ્યાંતરસ્યાં કાગડા વગેરે પક્ષીઓને ખેડેલાં જોઇને તેમજ બ્રાહ્મણ, શ્રમણ, ભિખારી, અતિથિ, ચણ્ડાલ, બિલાડાં કે કૂતરાં એ બધાંને ભિક્ષાસ્થળે ઊભેલાં જોઇને ત્યાંથી ભગવાન ચાલ્યા જતા જેથી એ વાને આહાર મેળવવામાં વાંધા ન આવે તેમજ અપ્રીતિ ન થાય, અને અન્યત્ર ભિક્ષા માટે શોધ કરતા. તે કાઇ વાર કુમાાષ, ખુસ અને પુલાક પણ લેતા. એવું પણુ ન મળે તે તેઓ શાન્ત ભાવે રહેતા. પિૐ'સણ ( પિણ્ડષણા )—‘પિણ્ડ’ એટલે ‘આહાર' અને ‘એષણા ’ એટલે માગવાને વિધિ. આ અયણુ ભિક્ષા ગ્રહણુ કરવાની રીતિનીતિ ઉપર પુષ્કળ પ્રકાશ પાડે છે. ભિક્ષાર્થે ક્યાં . જવું અને ક્યાં કયારે ન જવું, ઇત્યાદિ બાબતે અને સાત > ન જવુ?, કેવી રીતે જવું અને કેવી રીતે ન જવુ, કુવા આહાર લેવા-ન લેવા, પાણી કેવુ લેવુંન લેવું અહીં સમજાવાઈ છે. અન્તમાં સાત પિણ્ડષણા પાનૈષણાઓના નિર્દેશ છે. ४७ Jain Education International સેજ્જા ( શય્યા — આના અર્થ પથારી તેમજ મકાન એમ બન્ને થાય છે. ધ્રુવા મકાનમાં રહેવું–ન રહેવુ, રહેઠાણુ કેવી રીતે માગવું, કેવુ સસ્તાક ( પાથરણું ) માગવું અને કેવી રીતે એ પાછું આપવું ૧. મહાવીરસ્વામીએ જે જે તપશ્ચર્યા કરી છે તેમાં પાણીને પણ ત્યાગ કરાયા છે. ૨. જમણવાર હોય ત્યાં ન જવુ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy