SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ રીતે ૨૧-૩ર એ બાર ઉવંગનાં, ૩૩–૪૫, ૫૪, ૫૯ અને ૬૦ એ સેળ પઈશુગના, ૪૬-પર એ છેયસુત્તનાં, ૧ અને ૩–૫ તેમજ ૮ અને ૬૩ એ મૂલસુત્તનાં અને ૬ તથા ૭ એ ચૂલિયાસુરનાં નામ છે. બીજા ને નવમા સિવાયનાં નામ અનાગમિક પરંતુ પ્રૌઢ કૃતિઓનાં છે. આગમોદ્ધારક જૈનાચાર્ય આનન્દસાગરસૂરિજીએ નીચે મુજબના સાત આગમનાં સૂત્ર, સૂત્રગાથા, નિજજુત્તિ, મૂલભાસ અને ભાસને અકારાદિ ક્રમ રજૂ કર્યો છે – (૧) નંદી, (૨) અણુઓગદ્દાર, (૩) આવસ્મય, (૪) હનિજુત્તિ, (૫) દસયાલિય, (૬) પિંડનિજજુત્તિ અને (૭) ઉત્તરઝવણ. વિશેષમાં ઝાણસય અને સંગહણિને પણ અહીં સમાવેશ કરાયો છે. આ ઉપરાન્ત આ૦ સમિતિ તરફથી ગ્રન્યાંક ૫૫ તરીકે પ્રસિદ્ધ થયેલી આ પત્રાકાર પિથીમાં પત્ર ૧૨૯-૧૩૦આમાં ઉપયુક્ત સાત આગમને લધુ વિષયાનુક્રમ અને પત્ર ૧૩૧૮–૧૮૩૮માં આ જ સાતને વૃદ્ધ વિષયાનુક્રમ અપાયેલ છે. આ બંને વિષયાનુક્રમો સાત આગમોને સવિશેષ પરિચય કરાવે છે. ઈ. સ. ૧૯૩૭માં પ્રસિદ્ધ થયેલ “અંગાકારાદિ”માં આયાર ઇત્યાદિ અગિયાર અંગેના વિષયે સંક્ષેપમાં તેમજ વિસ્તારથી સૂચવાયા છે. આમ આ લધુ વિષયાનુક્રમ અને બૃહદ્ વિષયાનુક્રમ ઉપરાન્ત આ પુસ્તકમાં સૂત્રો અને સૂત્રગાથાને અકારાદિક્રમ તેમજ સૂત્રના, સૂત્રગાથાના અને નિજજુતિની ગાથાના અંકોની સૂચિ અપાયેલ છે. ને અણુઓગદ્દાર, આયર, સૂયગડ, ઠાણ અને સમવાય એ પાંચ આગમના સારનું સંકલન જૈનાચાર્ય વિજયલબ્ધિસૂરિજીએ કર્યું છે. એનું નામ “સૂત્રાર્થ મુક્તાવલિ' રખાયું છે. એના ઉપર સંસ્કૃતમાં ટીકા છે. આ શ્રીલબ્ધિસૂરિ જૈન ગ્રન્થમાલાના ૧૬ મા મણિ તરીકે ઇ. સ. ૧૯૪૬માં પ્રસિદ્ધ થયેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy