SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ શ્રીભગવતી-સાર ભાગી કહેવાય છે. જે જીવાને ચક્ષુ અને શ્રોત્રેન્દ્રિય નથી, તે કામી નથી પણ ભેગી છે. કયા વે! કાનાથી મહે ગૌતમ! કામભાગી જીવા સૌથી થાડા છે; નકામી-નાભાગી વાર તેમનાથી અનંતગણુા છે; અને ભાગી જીવે. તેમનાથી પણ અનંતગણુા છે. ———શતક ૭, ઉર્દૂ. 9 ગૌ હે ભગવન ્! તેમાંથી - વિશેષાધિક છે ? ગૌહે ભગવન્! કાઈ છદ્મસ્ય કાઈ પણ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થવાને યેાગ્ય છે. તે અત્યારે તો ક્ષીણુભેગી, દુલ શરીરવાળા છે; પરંતુ તે ઉત્થાન, ક, ખલ, વી અને પુરુષકાર–પરાક્રમ વડે વિપુલ એવા ભાગ્ય ભાગેાને ભાગવવા સમર્થ છે? —હું ગૌતમ ! તે ઉત્થાનાદિ વડે કાઈ પણ વિપુલ એવા ભાગ્ય ભાગે ભાગવવા સમ છે; પરંતુ તેમ છતાં ભાગાને તે ત્યાગ કરે છે; તેથી જ તે મહાનિર્જરાવાળા અને મહાનિર્વાણુરૂપી ફૂલવાળે થાય છે. ૧. કારણકે તે ચતુરિન્દ્રિય અને પચક્રિય જ હાવા જોઈ એ. ૨. એટલે કે સિદ્ધો, તેએ અત છે, ૩, એક, બે અને ત્રણ ઇંદ્રિયવાળા માત્ર ભેગી છે. તેમાં વનસ્પતિજીવા જ અનાગણા છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy