SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ આહત આગમોનું અવલોકન [પ્રકરણ “ વિનિયનશિૌથીય પુત્ર દત્તે તત્ર જાતિ, જાહેર નિવૃત્ત જાણિમિતિ ध्युत्पत्तः, यत् पुनः कालवेलार्ज पटयते तदुत्कालिक, भाह च चूणिकृत-"तत्य कालियं ज दिणग(T) ઘ૪નામોતિષીણ દિન ૬ પુખ જાવેજા જ કં =શાસ્ત્રિ” ત ” પખિયસુરના શ્રીયશોભદ્રપ્રણીત વિવરણમાં એ જ હકીકત છે. પ્રસ્તુત ઉલ્લેખ નીચે પ્રમાણે છે “પિ વિશિપ્રથમહિનાથ gવારવારિયામા પઢતે તા જાહેર निवृत्तं कालिकं, यत् पुन: कालवेलापञ्चविधास्वाध्यायिकवज्यं पठयते तदुत्कालिकम् ।" દિગંબર પણ શ્રુતના કાલિક અને ઉકાલિક એવા બે ભેદો માને છે, તવાઈરાજવાર્તિક (પૃ. ૨૪)માં એ સંબંધમાં કહ્યું છે કે "स्वाध्यायकाले नियतकालं कालिकं अनियतकालमुस्कालिकम् ।" કાલિક શ્રત–નંદીસુત્તમાં કાલિક શ્રુત તરીકે નીચે મુજબના ૩૧ ગ્રંથો ઉલ્લેખ જેવાય છે – (૧) ઉત્તરજૂઆયણ, (૨) દસા, (૩) ક૫, (૪) વવહાર, (૫) નિસીહ, (૬) મહાનિસીહ, (૭) ઇસિભાસિય, (૮) જ ભૂલીવપણુત્તિ, (૯) દીવસાગરપણુત્તિ, (૧૦) ચંદપણુત્તિ, (૧૧) બુદ્ધિઆવિમાણપવિભત્તિ, (૧૨) મહલિઆવિયાણપવિભત્તિ, (૧૩) અંગચૂલિઆ, (૧૪) વગચૂલિઆ, (૧૫) વિવાહ ચૂલિઆ, (૧૬) અરુણેવવા, (૧૭) વરુણેવવાઅ, (૧૮) ગલેવવાઅ, (૧૯) ધરણેવવાઅ, (ર) વેસમર્ણવવાઅ, (ર૧) વેલવવા, (રર) દેવિંદવવાઅ, (૨૩) ઉiણસુઅ, (૨૪) સમુઠ્ઠાણુસુઅ, (૨૫) નાગપરિવણિ, (૨૬) નિરયાવલિયા, (૨૭) કપિઆ, (૨૮) કપવડિસિઆઈ (ર૯) પુફિઆ, (૩૦) પુલિઆ અને (૧) વહીદાસા. ઉત્કાલિક શ્રત–નંદસુત્તમાં ઉકાલિક શ્રત તરીકે નીચે મુજબના ૨૯ ગ્રથને નિર્દેશ જેવાય છે (૧) દસઆલિ, (૨) કપિઆકપિઅ, (૩) ચુલક૫સુઅ, (૪) મહાકપસુઅ, (૫) ઉવવાઈઅ, (૬) રાયપાસેણિ અ, (૭) જીવાભિગમ, (૮) પણવણા, (૯) મહાપણવણ, (૧૦) પમાય પમાય, (૧૧) નદી, (૧૨) અણુઓગદાર, (૧૨) વિદOઅ, (૧૪) તદુલઆલિઅ, (૧૫) ચંદાવિઝય, (૧૬) સૂરપણુત્તિ, (૧૭) પરિસિમંડલ, (૧૮) મંડલપસ, (૧૯) વિજાચરણવિણિછા, (૨) ગણિવિજજા, (૨૧) છાણવિભત્તિ, (૨૨) મરણવિભત્તિ, (૨૩) આયવિસેહિ, (ર૪) વીરાગસુઅ, (૨૫) સંલેહણાસુઅ, (૨૬) વિહારક૫, (૨૭) ચરણવિહિ, (૨૮) આઉરપચ્ચખાણ અને (૨૯) મહાપચ્ચખાણ, પખિયસુત્તની મુદ્રિત આવૃત્તિના ૬૯ મા પત્રમાં કાલિક શ્રુત તરીકે ૩૭ ગ્રંથને નિર્દેશ છે. તેમાં ધરણાવવા અને ઉલ્લેખ નથી. વિશેષમાં સૂરપણત્તિ, વહિઅ, આસી. ૧- આ બંને ગથે મૂલસૂત્ર ગણાય છે. એવી રીતે આવાસયસર પણ મૂલસૂત્ર ગણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004619
Book TitleArhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1939
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy