SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ આહત આગમનું અવલોકન [ પ્રકરણ વિઆહપણુત્તિ (શ. ૨૦, ઉ. ૮; સૂ. ૬૭૮)માં કહ્યું છે કે શ્રી મહાવીરસ્વામીના નિર્વાણ પછી એક હજાર વર્ષે પુણ્વયને ઉચ્છેદ થશે અને પૂરેપૂરા એક પૂર્વનું સંપૂર્ણ જ્ઞાન કોઇને રહ્યું નહિ. અહીં પુર્વાંગયથી શું સમજવું તે સંબંધમાં શ્રી અભયદેવસૂરિકૃત ટીકામાં કંઇ ઉલ્લેખ નથી. “બૈગયથી સામાન્ય રીતે દિક્િવાયને એક ભાગ કે જે ચૌદ પૂર્વેના સમુદાયરૂપ છે તે સમજાય છે, પરંતુ ઠાણ (સ્થા. ૧૦, સૂ. ૭૪ર)માં દિક્િવાયનાં જે દસ નામો અપાયેલાં છે તેમાંનું એક નામ તે પુરવગય છે. એની ટીકા (પત્ર ૪૯૧ આ)માં શ્રી અભયદેવસૂરિ એ નામની ઉપપત્તિ સુચવતાં કહે છે કે અત્ર અવયવમાં સમુદાયને ઉપચાર સમજી લે. આ ઉપરથી આપણે અહીં પુવૅગયથી દિદ્ધિવાય પણ સમજી લઈએ તે કંઇ ખાસ વાંધા જેવું જણાતું નથી. શ્રી આનંદસાગરસૂરિનું એમ માનવું છે કે શ્રીહરિભદ્રસૂરિના સમયમાં પૂર્વરૂપ સૂર્યને અસ્ત થયેલ હતો, કિન્તુ એનો શેડેક પ્રકાશ રહી ગયા હતા. આમ માનવા માટે તેઓ પંચાસર (પંચાશક)ની શ્રીઅભયદેવસૂરિકૃત ટીકા (પત્ર ૧ અ)ની નિમ્નલિખિત પંક્તિનો આધાર લે છે –૪ “कतिपयप्रवचनार्थतारतारकविशेषानुपदिदर्शयिषुः" આ ઉપરથી પુત્રયનું જ્ઞાન ધીરે ધીરે કેવી રીતે જતું રહેતું ગયું તે જોઈ શકાય છે, પરંતુ આ પ્રમાણે એને હાસ થયો તે અટકાવવા માટે જે ચાર વિશિષ્ટ પ્રયને સંધસંમેલન દ્વારા થયા છે તેનો વિશેષ વિચાર કરવો બાકી રહે છે એટલે હવે એને વિચાર કરીયે. શ્રી સત્ય પ્રકાશ (વ. ૧, સં. ૧, પૃ. ૧૫)માં મુનિ શ્રીદર્શનવિજય “દિગબર શાસ્ત્ર કેસે બને એ લેખમાં કળે છે श्रीआयरक्षितजो, श्रीनन्दीलक्ष्मण, श्रीनागहस्ति, धीरेवतिनक्षत्र, श्रीसिंहसरिजी साढे नौं और उससे अल्प अल्प पूर्वके ज्ञानवाले थे।...श्रीस्कंदिलाचार्य, श्रीहिमवंतक्षमाश्रमण, શ્રીરાણાના સૂરિ સમી માચીન પૂર્વતિ છે...શીવિન્સવાઘજ, શ્રીસંમતિeg, શ્રીમૂરदिन, श्रीलोहित्यसूरि, श्रीदुध्यमणि और श्रीदेववाचकजी ११ अंग और , पूर्व से अधिक શાન ધાર છે ” 1 " जंबुद्दीवे २ दीवे मारहे वासे इमीसे उसप्पिणीए देवाणुप्पियाणं एगं वाससहस्त्रं पुष्वगए अणुसजिस्स" २"विडिवायस्स णं दस नामधेजा पं. ते.-दिद्विवातेति वा हे उवातेति वा भूयघातेति वा तचावातेति वा सम्मावातेति वा धम्मावातेति वा भासाविजतेति वा पुन्वगतेति वा अणुजोगगतेति षा सम्बपाणभूतजीवसत्तमुहावहेति वा " 3 "एतौ च पूर्वगता-ऽनुयोगगतौ दृष्टिवादांशावपि दृष्टिवादतयोक्तो अवयवे समुदायोવાસ્તલિતિા” જુએ ગિખ્રિસમુચ્ચયને એમણે લખેલે સંસ્કૃત ઉપઘાત (૫. ૬). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004619
Book TitleArhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1939
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy