SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગ-સમવાયાંગ: ૧ તેવી જ રીતે ઉપયન, બંધ, ઉદીરણ, વેદના અને નિજરાના ત્રણ ત્રણ દંડક કહેવા. [ સ્થા ૨૫૦ ] જીવેએ ચાર સ્થાનથી૧ પાપકામના પુદ્ગલોનું ચયન કર્યું છે, કરે છે અને કરશે - ૧. નારકરૂપે ૨. તિય"ચરૂપે; ૩. મનુષ્યરૂપ; ૪. દેવરૂપે. શુ તેવી જ રીતે ઉપચયન, બંધ, ઉદીરણું, વેદના અને નિજ રા વિષે પણ સમજવું. - - સ્થા૦ ૩૮૭] $ જીએ પાંચ સ્થાનથી પાપકમનું ચયન કર્યું છે, કરે છે અને કરશે - ૧. એકેન્દ્રિયરૂપે, ર, બેઈન્દ્રિયરૂપે, ૩. ત્રીન્દ્રિયરૂપે, ૪. ચતુરિન્દ્રિયરૂપે; પ. પચેન્દ્રિયરૂપે. $ તેવી જ રીતે ઉપયન યાવત્ નિજરા વિષે પણ સમજવું. [- સ્થા૪૭૪ ] ૧. આ ચારમાંથી પછીના ત્રણમાં નર-માદા એ બે બે ભેદો ઉમેરી સાત સ્થાનક થાય છે. –સ્થા. ૫૯૨; અને ચારેને પ્રથમ સમયના અને અપ્રથમસમયના એમ બે બે ભેદ લગાડવાથી આઠ સ્થાનક થાય છે. –સ્થા૦ ૬૬ ૦. ૨. આ પાંચમાં પણ દરેકમાં પ્રથમ સમયના અને અપ્રથમ સમયના એવા બે બે ભેદ ઉમેરતાં દશ સ્થાનક થાય. (-સ્થા ૭૮૩); તથા એકેન્દ્રિયને બદલે પૃથ્વી, અપ, તેજસુ, વાયુ, અને વનસ્પતિ એ વિભાગો ઉમેરતાં નવ સ્થાનક થાય (સ્થા૦ ૭૦૨). Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy