SearchBrowseAboutContactDonate
Page Preview
Page 925
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. પરચૂરણ ૮૯૧ ૨. દેવ, નાગ, યક્ષ અને ભૂતાની સમ્યગ્ આરાધના ન કરી હોય; ૩. જલના પુદ્ગલેાને વાયુ ખીજે ખેંચી જાય – કે વીંખી નાખે. (૨) ત્રણ કારણે મહાવૃષ્ટિ થાય છે ૧. તે તે પ્રદેશમાં જલયાનિના જીવા કે પુદૂગલે ઘણા પરિમાણમાં પિરણત થાય; ૨. દેવ, નાગ, યક્ષ, અને ભુતાની સમ્યગ્ આરાધના કરી હોય; ૩. ખીજા પ્રદેશમાં વરસનાર વાદળાને વાયુ તે તે પ્રદેશમાં ખેંચી લાવે અને તે તે પ્રદેશનાં વાદળાને વીખી ન નાખે. [-સ્થા॰ ૧૭૬ ] ૩. આશ્ચય ૧. દશ આશ્ચય ત્યાં છે ૧. ઉપસ, ૨. ગર્ભ હરણ, ૩. સ્ત્રીતીથ; ૪. અભવ્ય પરિષદ – અયાગ્ય પરિષદ; ૫. કૃષ્ણનું અપરક કાગમન; ૬. ચંદ્રસૂર્યનું આકાશથી ઊતરવું; છ. હરિવંશ કુલાત્પત્તિ; ૮. ચમરાપાત; ૯; એકસા આઠ સિદ્ધ; ૧૦, અસ યતજા. આ આયાં અનન્તકાલે થાય છે. {સ્થા ૭૭૭] ૧. જે ટના સામાન્ય રીતે ન બને પણ વિશેષ પરિસ્થિતિમાં મની ગઈ હોય એટલે અદ્ભુત જણાય, ને આશ્ચર્ય કહેવાય છે. આ દેશમાંથી પાંચ તા-૧, ૨, ૪, ૬, ૮ ભગવાન મહાવીરના તીમાં જ બન્યાં છે. પાંચમું નેમિનાથના તીમાં, ૯મું ઋષભના તીમાં, ગુન્નુ મલ્લિનાથના તીર્થાંમાં, ૧૦મું સુવિધિના તીમાં અને છઠ્ઠું શીતલના તીમાં સમજવું. જીએ લેાકપ્રકાશ સર્ગ-૩૬, ૧૦૩૧-૧૦૩૪. વિગાના વિવરણ માટે જીએ પ્રકરણને અંતે ટિÇ ન. ૩. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy