SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પ સ્થાનાંગ અવાચાંગ: ૧ ૪. પ્રદેશ ધનાપકમ (પ્રદેશમધનું કારણ જીવના યોગ એટલે કે મન-વાણી કાયાની પ્રવૃત્તિ રૂપ પરિણામ). (૨) ઉદીરણેાપક્રમના ચાર પ્રાર~~ ૧. પ્રકૃતિઉદીરણ,પક્રમ (ઉદયકાળ ન હોવા છતાં વી વિશેષથી કમલિકને ઉયાવલિકામાં પ્રવિષ્ટ કરી દેવા, તે પ્રકૃતિ ઉદીરણા; અને તેવી ઉદીરણા યોગરૂપ પરિણામથી થતી હોવાથી તે ચાગપરિણામ. અથવા એવી ઉદીરણાને આરભ તે ); ૨. સ્થિતિઉદીરણેાપક્રમ (જેના ઉદય નથી થયા તેવી સ્થિતિ વીય વિશેષથી ભોગવવી તે સ્થિત્યુદીરા; આવી ઉદીરણ! જીવના કષાયરૂપ પરિણામથી થતી હાવાથી તે કષાયપરિણામ; અથવા એવી ઉદીરણાના આરંભ તે); ૩. અનુભાવદીરાપક્રમ ( ઉપર મુજબ અનુ ભાવની બાબલમાં અથ ઘટાવવા ); ૪. પ્રદેશ દીરાપક્રમ (ઉપર મુજબ પ્રદેશની ખખતમાં ). (૩) ઉપશમનેાપક્રમ ચાર પ્રકારના છે-~~ ૧. પ્રકૃતિઉપશમનાપકમ; ૨. સ્થિતિઉપશમને પ ક્રમ; ૩. અનુભાવઉપશમનેપક્રમ; ૪. પ્રદેશઉપશમનાપક્રમ. (આ ચારના અથ પણ ઉદીરણાપક્રમની પેઠે ઘટાવી લેવા.) (૪) વિપરિણામને પક્રમ ચાર પ્રકારના છે૧. પ્રકૃતિ વિપરિણામનેાપક્રમ; ૨. સ્થિતિવિપરિ ણામનાપક્રમ; ૩. અનુભાવિપરિણામનેાપક્રમ; Jain Education International2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy