SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦, અર્ પદ્મ અનાચીણ, અપ્રજ્ઞપ્તને પ્રજ્ઞા, અને પ્રજ્ઞાને અપ્રજ્ઞપ્ત કહે છે, તેએ બહુજનને અહિતકર્તા, અસુખકર્તા, તથા બહુજનને અન^કારી બને છે અને પાપાનું ઉપાર્જન કરી સદ્દના લાપ કરે છે એમ જણાવ્યું છે. મિથ્યાદૃષ્ટિથી જીવ અકુશલ ધમના સંચય કરે છે અને કુરાલ ધ'ના નારા કરે છે, આ વસ્તુને વારવાર અનેક રીતે યુદ્ધ ભગવાને સમાવી છે અ’ગુત્તર ૧, ૧૭; ૧. ૧૮ ઇત્યાદિ. ૧૦ અંધ અધધ એક છે. અધર એ છે ૧. રાગમધ, ર. દ્વેષબધ. ૨. [-સ્થા॰ ૯, –સમરું ! ] [સમ॰ ૨, --સ્થા ૯૬] ૧, કષાયને કારણે જીવ ક પુદ્ગલેને ગ્રહણ કરે છે તે બંધ છે. તુએ તત્ત્વા૦ ૮.૨,૩, તેના પ્રકૃતિબંધ, સ્થિતિબધ, પ્રદેશમધ અને અનુભાગબંધ એવા ચાર ભેદ છે. છતાં અહીં સમાન્યપણે એક કહ્યો છે. આ મધ જીવને અનાદિ કાલથી છે, છતાં સાધનાથી જીવ તેમાંથી છૂટી શકે છે. ર. આ ભેદ માત્ર માહનીયમને લક્ષ્ય કરીને છે. તેમાં રાગમાં માયા અને લેબને સમાવેરા સમજ અને દ્વેષમાં ક્રોધ અને માનને. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy