SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૯. આવા અવચની ત્રણ છે - ૧. ને ત ન – ઘડાને કપડું કહેવું તે, ૨. નો તદન્યવચન - ઘડાને ઘડે કહે તે, ૩. અવચન. [ સ્થા. ૧૭૫] વચનવિક૯૫ સાત છે – ૧. આલાપ-ઇષદ્ ભાષણ, ૨. અનાલાપ- કુત્સિત આલાપ, ૩. ઉલ્લાપ–પ્રશ્નગર્ભિત વચન (વા વર્ષનry:), ૪. અનુલ્લાપર – કુત્સિત ઉલાપ, પ. સલાપ – પરસ્પરની વાતચીત (સંજાઈ માપ નિય:), ૬. પ્રલાપ – નિરર્થક વચન (પ્રોડનર્થ વવ), ૭. વિપ્રલાપ – વિવિધ પ્રલાપ. [-સ્થાપ૮૪] કાયવ્યાપાર૩ એક છે. [ સ્થા ૨૧] ટિ૫ણુ ૧. સૂત્રકૃતાંગ સત્રમાં (આચારભૃતાધ્યયનમાં) “શું માનવું અને શું ન માનવું” એની એક લાંબી તાલિકી આપી છે. તેથી જિન દષ્ટિ શી છે તે જણાઈ આવે છે. સાથે સાથે શું ન માનવું તે પણ ત્યાંથી જ જાણવા મળે છે. એ જેનષ્ટિથી વિપરીત માન્યતા ધરાવવી તે મિથ્યાષ્ટિ અગર મિથ્યાત્વ કહેવાય છે. તેના અભિગૃહીત અને અનભિગ્રહીત એવા બે જ ભેદ તત્ત્વાર્થભાષ્યમાં (૮-૧) બતાવ્યા છે. ત્યારે તેના મુખ્ય ત્રણ ભેદે – ૧. સંશયિત, ૨. આભિગ્રહિક, અને ૩. અનાભિગ્રહિક છે – એમ આવશ્યક ચૂણિ અ૦ ૬, ગાથા ૧૬૫૮, – માં જણાવ્યું છે અને તેના કારણરૂપે અધ, અસદભિનિવેશ કે સંશયને બતાવ્યું છે. આ જ ભેદેને વધારીને મિથ્યાત્વના ૧. ઉપરના ત્રણે વચનમાંથી કોઈ એક ન હોય તે અવચન. ૨. કયાંઈક અનુલાય એ પાઠ મળે છે; તેને અર્થ પુનઃ પુનઃ ભાષણ થાય છે (મનુઢાપો મુહુiષા). . ૩. કાચના સ્વરૂપ વિશે જુઓ ભગવતી શ૦ ૧૩. ઉ૦ ૭, પૃ. ૩૬૬. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy